Train Accident: મમતા બેનર્જી, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે 184 અકસ્માત થયા, મૃત્યુઆંક છે ભયજનક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ગઈકાલે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તે જ સમયે, રેલ્વે મંત્રી બે દિવસથી સ્થળ પર હાજર છે અને બચાવ પછી કરવામાં આવી રહેલા સમારકામની કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યા છે.

Train Accident: મમતા બેનર્જી, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે 184 અકસ્માત થયા, મૃત્યુઆંક છે ભયજનક
Mamata Banerjee, Nitish Kumar and Lalu Prasad Yadav (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:14 PM

Coromandel Express Accident: બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓડિશાના (Odisha) બાલાસોરમાં લૂપ લાઈન પર ઊભેલી માલગાડી સાથે અથડાઈ હતી. ટ્રેનની બોગી બાજુના ટ્રેક પર પડી હતી. પછી શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ આવી અને તે પણ ટકરાઈ. માત્ર 20 મિનિટના ગાળામાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે 1000થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ગઈકાલે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તે જ સમયે, રેલ્વે મંત્રી બે દિવસથી સ્થળ પર હાજર છે અને બચાવ પછી કરવામાં આવી રહેલા સમારકામની કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સાથે તેમણે અકસ્માત કયા કારણોસર થયો તેની પણ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે આ અકસ્માત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગને કારણે થયો હતો. હવે ચાલો તમને જણાવીએ કે જ્યારે મમતા બેનર્જી, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે કેટલા ટ્રેન અકસ્માતો થયા હતા?

આ પણ વાંચો: Breaking News : બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે, રેલવે મંત્રીએ જાહેરાત કરી

મમતા બેનર્જી જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે 54 ટ્રેન અકસ્માતો થયા હતા

રેલવે મંત્રી તરીકે મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન બે મોટા રેલ અકસ્માતો થયા હતા. 54 ટ્રેનો એકબીજા સાથે અથડાઈ. 839 ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને 1451 લોકોના મોત થયા હતા. બેનર્જી મંત્રી બન્યાના માત્ર 15 મહિનામાં જ એક ડઝનથી વધુ મોટી ટ્રેન અકસ્માતોમાં લગભગ 270 મુસાફરોના મોત થયા હતા.

જ્યારે નીતિશ રેલ્વે મંત્રી હતા ત્યારે 79 ટ્રેન અકસ્માતો થયા હતા

બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારે 19 માર્ચ 1999થી ઓગસ્ટ 1999 સુધી એટલે કે માત્ર 139 દિવસ અને ફરીથી 20 માર્ચ 2001થી 22 મે 2004 સુધી એટલે કે 3 વર્ષ 63 દિવસ સુધી રેલ્વે મંત્રી તરીકે સેવા આપી હતી. તે દરમિયાન 79 રેલ અકસ્માતો થયા હતા, જ્યારે 1000 ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતોમાં લગભગ 1527 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓગસ્ટ 1999માં આસામમાં ગેસલ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 290 મુસાફરો માર્યા ગયા હતા.

જ્યારે લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે 51 ટ્રેન અકસ્માતો થયા હતા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે 22 મે 2004થી 22 મે 2009 સુધીના સમગ્ર સમયગાળા માટે રેલ્વે મંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો. તેમના વિશે એવું કહેવાય છે કે રેલવે મંત્રી રહીને તેમણે ટ્રેનને પાટા પર લાવવાનું કામ કર્યું હતું. આ દરમિયાન 51 ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી અને 550 ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતોમાં 1159 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">