હવે આર્યુવેદીક ડોકટરો 58 પ્રકારની સર્જરી કરી શકશે, આર્યુવેદ ડોકટરોને આપેલા અધિકાર સામે IMAનો વિરોધ

કેન્દ્ર સરકારે એક પરીપત્ર બહાર પાડીને આર્યુવેદના ડોકટરોને પણ 58 પ્રકારની સર્જરી કરવાની છુટ આપી છે. આર્યુવેદના ડોકટરોને મળેલી સર્જરી કરવાની મળેલી છુટછાટથી ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) ભારે નારાજ છે. આઈએમએ દ્વારા કેન્દ્ર સરકારને આર્યુવેદના ડોકટરોને આપેલી સર્જરી કરવાની પરવાનગી અંગે પુનઃવિચારણા કરવા જણાવ્યુ છે. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર ઈન્ડિયન મેડીસીન (CCIM)ના જાહેરનામાં ને લઈને ભારે […]

હવે આર્યુવેદીક ડોકટરો 58 પ્રકારની સર્જરી કરી શકશે, આર્યુવેદ ડોકટરોને આપેલા અધિકાર સામે IMAનો વિરોધ
Follow Us:
| Updated on: Nov 26, 2020 | 9:26 AM

કેન્દ્ર સરકારે એક પરીપત્ર બહાર પાડીને આર્યુવેદના ડોકટરોને પણ 58 પ્રકારની સર્જરી કરવાની છુટ આપી છે. આર્યુવેદના ડોકટરોને મળેલી સર્જરી કરવાની મળેલી છુટછાટથી ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) ભારે નારાજ છે. આઈએમએ દ્વારા કેન્દ્ર સરકારને આર્યુવેદના ડોકટરોને આપેલી સર્જરી કરવાની પરવાનગી અંગે પુનઃવિચારણા કરવા જણાવ્યુ છે. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર ઈન્ડિયન મેડીસીન (CCIM)ના જાહેરનામાં ને લઈને ભારે રોષ છે. મેડીકલ સંસ્થાઓમા આર્યુવેદના ડોકટરોના પ્રવેશનો માર્ગ મોકળો બની રહ્યો હોવાનુ આઈએમએ એ જણાવ્યુ છે. આ પ્રકારની છુટછાટ અપાતા, નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો હવે કોઈ અર્થ નહી રહે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">