અમૃતસરમાં કેજરીવાલે વકીલોને કહ્યું- આમ આદમી પાર્ટીમાં જોડાવ, અમે તમારા માટે ચેમ્બર બનાવીશું, વીમો આપીશું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પંજાબની બે દિવસીય મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુરુદાસપુર ખાતે ટાઉન હોલમાં આશા અને આંગણવાડી મહિલા કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.

અમૃતસરમાં કેજરીવાલે વકીલોને કહ્યું- આમ આદમી પાર્ટીમાં જોડાવ, અમે તમારા માટે ચેમ્બર બનાવીશું, વીમો આપીશું
CM Arvind Kejriwal - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 5:30 PM

Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પંજાબની બે દિવસીય મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુરુદાસપુર ખાતે ટાઉન હોલમાં આશા અને આંગણવાડી મહિલા કાર્યકરો (women workers) સાથે મુલાકાત કરી હતી. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટી (Aadmi Party)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ શનિવારે અમૃતસરમાં વકીલોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે અમે વકીલોની ચેમ્બર બનાવીશું, મેડિકલ અને જીવન વીમો (Life insurance) અને સ્ટાઈપેન્ડ આપીશું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ ઉપરાંત હાઈકોર્ટ (High Court)ની બેન્ચ પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે હું પંજાબના 80-85 હજાર વકીલોને વિનંતી કરવા માંગુ છું કે બધા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય.

2017માં AAP પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે સામે આવી હતી. આપને જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણી બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની ચમક ઓછી થઈ છે. પરંતુ ‘એક મૌકા કેજરીવાલને’અભિયાને AAPને પુનર્જીવિત કરવાની આશા આપી છે. આ અભિયાનનો પડઘો પંજાબના ઘણા વિસ્તારોમાં સંભળાઈ રહ્યો છે. Majha Malwa Doabaમાં ખાસ અસર જોવા મળી હતી કારણ કે આ ત્રણેય રાજકીય દૃષ્ટિકોણથી ખાસ વિસ્તારો છે કારણ કે Majhમાં પંજાબની 24 વિધાનસભા સીટો, માલવામાં 67 સીટો અને Doabaમાં 26 સીટો છે.

અમૃતસરમાં રાજ્યના પરિવહન મંત્રી અમરિંદર સિંહ રાજા શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યારે તેને સિક્યોરિટી ચેક એરિયામાં જ રોકવામાં આવ્યા ત્યારે ભારે હોબાળો થયો હતો. આ પ્રદર્શન બાદ રાજા આજે સવારે કેજરીવાલને મળવા અમૃતસરની હયાત હોટલ પહોંચ્યા હતા. પહેલા તો કેજરીવાલે મળવાની ના પાડી દીધી, અંતે કેજરીવાલ મળવા માટે રાજી થઈ ગયા.

આ પણ વાંચો : Kutch: જામનગરમાં 700 બેડની હોસ્પિટલને અપાશે ગુરુ ગોવિંદ સિંહ નામ, ગુરુપર્વ સમારોહ પર વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">