‘દેશમાં ઈમરજન્સી લાગુ થશે’ આ મેસેજ સાચો કે ખોટો? ભારતીય સેનાએ આપ્યો જવાબ

કોરોના વાઈરસની સામે દુનિયા લડી રહી છે. ભારતમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે ત્યારે સોશિયલ મીડિયામાં વિવિધ મેસેજ પણ ફરી રહ્યાં છે. કોરોના વાઈરસના ઈલાજની વાત હોય કે પછી ભારતમાં ઈમરજન્સી લગાવવાની વાત હોય આવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. અમુક લોકો સમજ્યાં […]

'દેશમાં ઈમરજન્સી લાગુ થશે' આ મેસેજ સાચો કે ખોટો? ભારતીય સેનાએ આપ્યો જવાબ
Follow Us:
| Updated on: Mar 30, 2020 | 1:21 PM

કોરોના વાઈરસની સામે દુનિયા લડી રહી છે. ભારતમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે ત્યારે સોશિયલ મીડિયામાં વિવિધ મેસેજ પણ ફરી રહ્યાં છે. કોરોના વાઈરસના ઈલાજની વાત હોય કે પછી ભારતમાં ઈમરજન્સી લગાવવાની વાત હોય આવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. અમુક લોકો સમજ્યાં વિના આવા મેસેજને એકબીજાને મોકલી રહ્યાં છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   કોરોનાને માત આપી આવેલી યુવતીએ લોકોને આપી આ સલાહ, જુઓ VIDEO

ભારતીય સેનાનું નામ આપીને એક આવો જ મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં એપ્રિલ મહિનામાં ઈમરજન્સી લાગુ કરી દેવાશે. જો કે આ મેસેજ પર ભારતીય સેનાએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે આ વાઈરલ મેસેજ ખોટો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સોશિયલ મીડિયામાં જે દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ડિયન આર્મીથી દેશમાં ઈમરજન્સી લગાવવામાં આવશે. જે દાવા અંગે ભારત સરકારના આર્મીના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ દાવો ખોટો છે. આ ખોટો મેસેજ વાઈરલ કરવામાં આવી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">