જો તમારી પાસે AIRTELનું પ્રી-પીઈડ કાર્ડ છે તો આ સમાચાર જાણવા જરૂરી છે, નહિતર પછતાશો

એરટેલના ગ્રાહકોને હવે પહેલા કરતા વેલિડિટી વિશે વધુ ચિંતા કરવાની રહેશે. જ્યારે તમારી વેલિડિટી સમાપ્ત થઈ જશે ત્યારબાદના ગ્રેસ પીરિયડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભારતીય ટેલિકોમ કંપની એરટેલે આવું પગલું ભર્યું છે જેની અસર એરટેલના ગ્રાહકો પર થશે. કંપનીએ હવે ઇનકમિંગ વોઈસ કોલની સમય મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. પહેલા ઇનકમિંગ કોલની સમય મર્યાદા 15 […]

જો તમારી પાસે AIRTELનું પ્રી-પીઈડ કાર્ડ છે તો આ સમાચાર જાણવા જરૂરી છે, નહિતર પછતાશો
Follow Us:
| Updated on: Jul 30, 2019 | 7:17 AM

એરટેલના ગ્રાહકોને હવે પહેલા કરતા વેલિડિટી વિશે વધુ ચિંતા કરવાની રહેશે. જ્યારે તમારી વેલિડિટી સમાપ્ત થઈ જશે ત્યારબાદના ગ્રેસ પીરિયડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભારતીય ટેલિકોમ કંપની એરટેલે આવું પગલું ભર્યું છે જેની અસર એરટેલના ગ્રાહકો પર થશે. કંપનીએ હવે ઇનકમિંગ વોઈસ કોલની સમય મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. પહેલા ઇનકમિંગ કોલની સમય મર્યાદા 15 દિવસ હતી જે હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એરટેલે ન્યૂનતમ રિચાર્જ યોજનામાં પણ ફેરફાર કર્યા છે. આ પ્રી-પેઇડ વપરાશકર્તાઓ માટે છે. પહેલા વેલિડિટી સમાપ્ત થવા પર ગ્રાહકોને 15 દિવસ સુધી ઇનકમિંગ વોઈસ કોલ આવી શકતા હતા પરંતુ હવે તે સમય મર્યાદા 7 દિવસની થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટમાં ભારે વરસાદને કારણે ગરનાળામાં ડૂબી કાર, જુઓ VIDEO

પ્રી-પેઇડની વેલિડિટી સમાપ્ત થયા પછી 7 દિવસ સુધી રિચાર્જ કર્યા વગર તમને ઇનકમિંગ કોલ આવશે ત્યારબાદ ફરજીયાત રિચાર્જ કરવું પડશે. વેલિડિટી સમાપ્ત થયા પછી બેલેન્સ હોવા છતા પણ કોલ કરી શકાશે નહીં. આ નિર્ણયથી ગ્રાહકો નાખુશ થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">