AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિકાસનું મોડલ બન્યું અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ, PM મોદીએ જોયું સપનું અને કર્યો વિકાસ

આજે સાબરમતી રિવરફ્રન્ટને ગુજરાતની નવી ઓળખ મળી છે. નદીના કિનારે આનંદ અને સુખનો અહેસાસ લેવા રોકો રોજ જાય છે. ત્યારે પીએમ મોદી રિવરફ્રન્ટ બનાવી અમદાવાદના લોકોને મોટી ભેટ આપી છે

વિકાસનું મોડલ બન્યું અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ, PM મોદીએ જોયું સપનું અને કર્યો વિકાસ
Ahmedabad Sabarmati Riverfront
| Updated on: Sep 17, 2025 | 3:30 PM
Share

આજે પીએમ મોદી 75 વર્ષના થયા છે. આ દરમિયાન તેમણે શરુ કરેલા ડ્રીમ પ્રોજેક્ટ જે સાબરમતી રિવરફ્રંટ પ્રોજેક્ટ છે જેની વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટ લોકો માટે અદ્યતન જીવનશૈલી અને શહેરી સુવિધાનું સ્ટાન્ડર્ડ બની ચૂક્યો છે

સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાતની નવી ઓળખ

આજે સાબરમતી રિવરફ્રન્ટને ગુજરાતની નવી ઓળખ મળી છે. નદીના કિનારે આનંદ અને સુખનો અહેસાસ લેવા લોકો રોજ જાય છે. ત્યારે પીએમ મોદી રિવરફ્રન્ટ બનાવી અમદાવાદના લોકોને મોટી ભેટ આપી છે.

વિકાસનું મોડલ બન્યું રિવરફ્રન્ટ

સાબરમતી નદીનો આ કિનારો આજે માત્ર અમદાવાદની ઓળખ નથી, પરંતુ આખા દેશ માટે વિકાસનું મોડલ બની ગયો છે. જ્યારે પીએમ મોદી ગુજરાતા CM હતા ત્યારે તેમને રિવરફ્રંટ વિકસાવવાનો વિચાર આવ્યો હતો. રિવરફ્રન્ટ પર દેશનો અનોખો અટલ બ્રિજ પણ બન્યો છે આ ફૂટઓવર બ્રીજ પર ચાલવા અને શહેરનું સૌંદર્ય માણવા અનેક લોકો પહોંચે છે

લોકો લઈ રહ્યા તેની મુલાકાત

અહીં દર વર્ષે યોજાતો ફ્લાવર શો આજે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી ચૂક્યો છે. રંગબેરંગી ફૂલોની દુનિયા જોવા માટે લાખો લોકો અહીં ઉમટી પડે છે. એટલું જ નહીં મકરસંક્રાતીએ અહીં ખાસ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. જેમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો આવી પહોંચે છે. સાંજે રિવરફ્રન્ટ ઝગમગી ઊઠે છે કારણ કે અહીં વિકસાવેલ એલઈડી પાર્ક અને સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ તેને નાઇટ-ટુરીઝમનું કેન્દ્ર બનાવે છે.

PM મોદીના જન્મ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબેરોય પહોચ્યાં બ્લડ ડોનેટ કરવા , જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">