Agnipath: ગૃહમંત્રી અમિત શાહે શેર કર્યો અગ્નિપથ યોજના અંગેનો વીડિયો, જણાવ્યું કે કઈ જગ્યાએ અગ્નિવીરોને અનામત મળશે

ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને કોસ્ટ ગાર્ડ જેવી સેવાઓમાં પણ અનામત આપવામાં આવશે.

Agnipath: ગૃહમંત્રી અમિત શાહે શેર કર્યો અગ્નિપથ યોજના અંગેનો વીડિયો, જણાવ્યું કે કઈ જગ્યાએ અગ્નિવીરોને અનામત મળશે
Home Minister Amit Shah shares video on Agnipath project, where firefighters will get reservation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 7:05 AM

Agnipath Scheme: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ ભરતી (Agnipath Scheme) યોજના વિરુદ્ધ છેલ્લા 3 દિવસથી દેશના વિવિધ ભાગોમાં હિંસા થઈ રહી છે. આ દરમિયાન બિહાર, તેલંગાણા સહિત કેટલાક રાજ્યોમાં વાહનો અને ટ્રેનોને પણ સળગાવી દેવામાં આવી છે. જો કે સરકાર દ્વારા આ યોજનાના ફાયદાઓ સતત જણાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah)રવિવારે એક વીડિયો ટ્વીટ કર્યો અને અગ્નિવીરોને ભાવિ લાભ વિશે જણાવ્યું. આ સાથે જ ગૃહ મંત્રાલય દ્વારા લોકોને ઉશ્કેરવા માટે 35 વ્હોટ્સએપ ગ્રુપ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને કોસ્ટ ગાર્ડ જેવી સેવાઓમાં પણ અનામત આપવામાં આવશે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘રાષ્ટ્રની રક્ષાની ભાવનાને સરકારનું સમર્થન મળી રહ્યું છે. CAPF, આસામ રાઇફલ્સ, કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં 10 ટકા આરક્ષણ ઉપલબ્ધ રહેશે. હવે દેશની સેના અગ્નિવીરોના નવા જોશ અને જુસ્સાથી સજ્જ થશે. 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઘણા વિસ્તારોમાં 10 ટકા અનામતનો લાભ

આ સાથે ગૃહમંત્રીના કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે ભારત સરકારના વિવિધ મંત્રાલયો, રાજ્ય પોલીસ અને ઘણા સરકારી વિભાગોએ 4 વર્ષ પછી અગ્નિવીરોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં યોગદાન આપવા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં 10 ટકા રિઝર્વેશન હશે. આ સાથે ગૃહ મંત્રાલય હેઠળ CAPF અને આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામત આપવામાં આવશે. 

ટ્વીટમાં વધુમાં જણાવાયું છે કે ભારતીય નૌકાદળ હેઠળ મર્ચન્ટ નેવીમાં પ્રવેશ માટે 6 સેવા ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં, શિક્ષણ મંત્રાલય હેઠળની સેવામાં તાલીમને ગ્રેજ્યુએશન માટે ક્રેડિટ તરીકે માન્યતા આપવામાં આવશે. જણાવી દઈએ કે રવિવારે ત્રણેય સેનાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને અગ્નિપથ પ્લાન વિશે જાણકારી આપી હતી. આ દરમિયાન અગ્નિવીરોને કેવી રીતે લાભ મળશે તે જણાવવામાં આવ્યું હતું.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">