ઓડિશામાં મેઘતાંડવ અને પૂરમાં 8 લોકોના મોત, બાલનગીરના મંદિરનો VIDEO જુઓ

કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની જેમ ઓડિશામાં પણ મેઘરાજાએ તબાહી મચાવી છે. ઓડિશામાં મેઘતાંડવ અને પૂરના કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓડિશાના બાલનગીરના મંદિરના છે. Harishankar Waterfall overflows due to heavy rainfall in #Odisha's Balangir#Monsoon2019 #TV9News pic.twitter.com/foJjdB5ZAY Web Stories View more મુકેશ અંબાણીનું Jio […]

ઓડિશામાં મેઘતાંડવ અને પૂરમાં 8 લોકોના મોત, બાલનગીરના મંદિરનો VIDEO જુઓ
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 12:46 PM

કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની જેમ ઓડિશામાં પણ મેઘરાજાએ તબાહી મચાવી છે. ઓડિશામાં મેઘતાંડવ અને પૂરના કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓડિશાના બાલનગીરના મંદિરના છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાંથી 144ની કલમ દૂર કરવાની કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુપ્રીમનો આ જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ દ્રશ્યો પરથી ઝરણાએ કેટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે તે દેખાઈ આવે છે. જાણે ઝરણું વિનાશ વેરવા આવ્યું હોય તે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ તે મંદિર પરિસરને બાનમાં લઈ રહ્યું છે. પાણીના આવા રોદ્ર સ્વરૂપથી ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">