Corona Vaccine: કેન્દ્રને 150, રાજ્યોને 400 રૂપિયામાં પડશે ડોઝ? વેક્સિનની કિંમત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોરોના વાઈરસને હરાવવા રસીકરણના નવા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ સીરમ ઈન્સ્ટીટ્યુટે પણ કોવિશિલ્ડ વેક્સિનના ભાવ જાહેર કરી દીધા છે.

Corona Vaccine: કેન્દ્રને 150, રાજ્યોને 400 રૂપિયામાં પડશે ડોઝ? વેક્સિનની કિંમત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Congress leader Jairam Ramesh
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 21, 2021 | 5:49 PM

કોરોના વાઈરસને હરાવવા રસીકરણના નવા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ સીરમ ઈન્સ્ટીટ્યુટે પણ કોવિશિલ્ડ વેક્સિનના ભાવ જાહેર કરી દીધા છે. પરંતુ આને લાઈને પણ એક નવો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે સિરમ ઈન્સ્ટીટ્યુટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિવાય અલગ અલગ ભાવથી વેક્સિન આપી રહી છે, જે અયોગ્ય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું છે કે કેન્દ્ર સરકારને કોવિશિલ્ડ 150 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી રસી મળશે. પરંતુ રાજ્ય સરકારોને 400 રૂપિયા ચૂકવવા પડશે. જે અયોગ્ય બાબત કહેવાય અને આનાથી રાજયસરકારો ઉપર વધારાનું ભારણ પડશે, જે તદ્દન ખોટું છે. અમારી માંગ છે કે કેન્દ્ર, રાજ્ય સરકારો માટે એક દેશ-એક ભાવ નક્કી કરવામાં આવે.

Jairam Ramesh Twit

Tweet of Jairam Ramesh

આપને જણાવી દઈએ કે સિરમ ઈન્સ્ટિટ્યૂટે બુધવારે જ પ્રાઈવેટ હોસ્પિટલો અને રાજ્ય સરકારો માટે વેક્સિનના ભાવ જાહેર કરી દીધા હતા. રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવા પડશે.

વેક્સિનની અછતને લઈને પણ કોંગ્રેસે સરકારને ઘેરી વેક્સિનની અછતને લઈને પણ કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ નેતા અજય માકનનું કહેવું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું વેક્સિન નિર્માણ કરતું રાષ્ટ્ર છે. પરંતુ અત્યાર સુધી તેના 1.3 ટકા જ જનસંખ્યાને રસી આપવામાં આવી છે. આપણા દેશના લોકો જ વેક્સિનની અછતથી ઝઝૂમી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એમ પણ કહેવામા આવ્યું છે કે એક બાજુ દેશભરમાં મેડિકલ ઑક્સિજનની અછત છે અને બીજી બાજુ ઓક્સિજનની નિકાસ કરવામાં આવી રહી છે. જ્યારે ટેસ્ટિંગ બૂથ પર પણ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : શમાં કોરોનાની લહેર તેની સાથે અનેક બીજી સમસ્યાઓ લઈ આવી છે. દેશમાં કોરોનાથી હાલત બેકાબૂ થયા બાદ સ્વાસ્થ્ય સિસ્ટમમાં પણ ઉથલપાથલ સર્જાઈ છે ત્યારે …..

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">