સુશાંત કેસ મામલે EDની તપાસ તેજ, રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીની અટકાયત
સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે EDએ તપાસ તેજ કરી છે. રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીની અટકાયત કરવામાં આવી છે. આર્થિક મામલે ED પૂછપરછ કરશે. રિયા ચક્રવર્તીએ મીડિયા પર આરોપ લગાવ્યો છે કે મીડિયાના લોકોએ ચોકીદારને માર્યો હતો. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું […]
સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે EDએ તપાસ તેજ કરી છે. રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીની અટકાયત કરવામાં આવી છે. આર્થિક મામલે ED પૂછપરછ કરશે. રિયા ચક્રવર્તીએ મીડિયા પર આરોપ લગાવ્યો છે કે મીડિયાના લોકોએ ચોકીદારને માર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો