શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો, સંજય રાઉતે કહ્યું- ખોટી રીતે સરકારને તોડવાનું ષડયંત્ર

સંજય રાઉતે કહ્યું કે ખોટી રીતે સરકારને તોડી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ સામેની અરજીનો સ્વીકાર કર્યો છે અને સાંજે પાંચ વાગે સુનાવણી હાથ ધરાશે.

શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો, સંજય રાઉતે કહ્યું- ખોટી રીતે સરકારને તોડવાનું ષડયંત્ર
CM Uddhav Thackeray and the Supreme Court (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 11:13 AM

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) વિધાનસભા સચિવને પત્ર લખીને 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એટલે કે ઉદ્ધવ સરકારે બહુમતી સાબિત કરવી પડશે. આ સાથે જ શિવસેના ફ્લોર ટેસ્ટના (Floor test) વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચી છે. સુપ્રીમ કોર્ટમાં સાંજે શિવસેનાની અરજી પર સુનાવણી હાથ ધરશે. સંજય રાઉતે કહ્યું કે ખોટી રીતે સરકારને તોડી પાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. અમે ફ્લોર ટેસ્ટના આદેશને કોર્ટમાં પડકાર્યો છે, સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટના મામલે દરમિયાનગીરી કરવી જોઈએ, ફ્લોર ટેસ્ટનો આદેશ ગેરકાયદેસર રીતેઆપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે શિવસેના વતી અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી છે. જેના પર સાંજે પાંચ વાગે સુનાવણી હાથ ધરાશે.

વિધાનસભામાં બહુમતનું સમર્થન સાબિત કરવા માટે, સીએમ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગઈકાલે સૂચના આપી હતી. હવે ફ્લોર ટેસ્ટના આદેશને પડકારતાં શિવસેના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ સમક્ષ તેના પર સ્ટે મૂકવાની માંગ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને, શિવસેના આગામી આદેશો સુધી સત્ર ના બોલાવવા અથવા ફ્લોર ટેસ્ટ ના યોજવા આદેશ આપવાની વિનંતી કરશે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

ભાજપે ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી

જણાવી દઈએ કે શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના એક સપ્તાહ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજ્ય વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરવા કહેવાની માંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">