Mumbai Railway Platform Ticket: મુંબઈમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા, સોમવારથી નવી કિંમતો લાગુ

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં એલાર્મ ચેઈન પુલિંગની 332 ઘટનાઓ બની છે. તેમાંથી 53 ઘટનાઓ યોગ્ય કારણોસર બની હતી. 279 કેસમાં કોઈ કારણ વગર ચેઈન પુલિંગના બનાવો બન્યા હતા.

Mumbai Railway Platform Ticket: મુંબઈમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા, સોમવારથી નવી કિંમતો લાગુ
Platform ticket costlier in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 11:11 PM

મધ્ય રેલવેએ (Central Railway) મુંબઈમાં (Mumbai) પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે (Platform Ticket Price Hike). આ વધેલી કિંમત આવતીકાલ (સોમવાર, 9મી મે)થી લાગુ થશે. ભાવ વધારા અંગેની માહિતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે ટ્વીટ કરીને આપી છે. ટિકિટના દરમાં વધારા બાદ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધીને 50 રૂપિયા થઈ ગઈ છે. વાસ્તવમાં પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારવા પાછળ એક ખાસ કારણ છે. એપ્રિલ મહિનામાં મુંબઈના અલગ-અલગ સ્ટેશનો પર એલાર્મ ચેઈન પુલિંગની 332 ઘટનાઓ બની છે. આમાંથી ઘણી વખત લોકોએ કોઈ કારણ વગર ચેઈન પુલિંગ કર્યું છે.

જેના કારણે એપ્રિલ મહિનામાં ઘણી એક્સપ્રેસ ટ્રેનો મોડી પડી છે. જેના કારણે માત્ર રેલ્વેને જ નહીં, પરંતુ મુસાફરી કરતા અન્ય મુસાફરોને પણ ઘણી મુશ્કેલી પડી હતી. આ વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અને એલાર્મ ચેઈન પુલિંગની ઘટનાઓને રોકવા માટે મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વધેલી કિંમતો સાથેની પ્લેટફોર્મ ટિકિટ 9 મે 2022થી 23 મે 2022 સુધી ઉપલબ્ધ રહેશે. એટલે કે ભાવમાં આ વધારો હાલમાં માત્ર 15 દિવસ માટે કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મધ્ય રેલવેના અધિકારીએ ટ્વીટ કરીને ભાવ વધારાનો ઉલ્લેખ કર્યો છે

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં એલાર્મ ચેઈન પુલિંગની 332 ઘટનાઓ બની છે. તેમાંથી 53 ઘટનાઓ યોગ્ય કારણોસર બની હતી. 279 કેસમાં કોઈ કારણ વગર ચેઈન પુલિંગના બનાવો બન્યા હતા.

ચેઈન ખેંચનારાઓ પાસેથી દંડ તરીકે 94 હજાર રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા

ચેઈન પુલિંગની આ ઘટનાઓને કારણે પોલીસે સંબંધિત લોકો સામે કેસ નોંધ્યો છે. ભારતીય રેલ્વે એક્ટ મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અજાણ્યા લોકો પર ઘણા કેસ કરવા પડે છે. આવી ભૂલો કરનારાઓ પાસેથી અત્યાર સુધીમાં 94 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રેલવેને વિશ્વાસ છે કે સ્ટેશનો પર બિનજરૂરી ભીડ ઉમેરનારા લોકોની સંખ્યા ઓછી હશે. આ કારણે મુંબઈકરોએ હવે સીએસએમટી, દાદર, એલટીટી, આ સ્ટેશનો પર દસને બદલે પચાસ રૂપિયા ચૂકવવા પડશે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">