NCPએ મહારાષ્ટ્રમાં આઘાડી સરકારને તોડવા માટે સોપારી લીધી હોવાનો પ્રકાશ આંબેડકરનો ગંભીર આરોપ

પ્રકાશ આંબેડકરે (Prakash Ambedkar)એવો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે અઘાડી સરકારને તોડી પાડવાનો કોન્ટ્રાક્ટ બીજું કોઈ નહીં પણ શરદ પવાર(Sharad Pawar)ની પાર્ટી NCPનો હતો. તેમણે પીએમ મોદી અને રાહુલ ગાંધીની પણ ટીકા કરી હતી.

NCPએ મહારાષ્ટ્રમાં આઘાડી સરકારને તોડવા માટે સોપારી લીધી હોવાનો પ્રકાશ આંબેડકરનો ગંભીર આરોપ
Prakash Ambedkar's serious allegation against NCP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 11:13 AM

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે(Prakash Ambedkar) મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારને તોડી પાડવા માટે શરદ પવાર(Sharad Pawar)ની પાર્ટી NCPને જવાબદાર ઠેરવી છે. આ સનસનાટીભર્યા આરોપ લગાવતા તેમણે કહ્યું કે એનસીપીએ સરકારને પછાડવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જો કે શરદ પવારની પાર્ટી આવું કરીને શા માટે હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે તેનું કારણ તેમણે આપ્યું નથી. પરંતુ તેમણે નિશ્ચિતપણે કહ્યું કે જે જગ્યાઓ પર એનસીપીના ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેતા નથી.આવા 70 ટકા સ્થળોએ એનસીપીના મતદારોના મત ભાજપ(BJP)ને જાય છે.

આ અંગે વધુ વિગત આપતા તેમણે કહ્યું કે જ્યાં કોંગ્રેસ અને એનસીપી એક સાથે ઉભા રહે છે ત્યાં ભાજપને ફાયદો થાય છે. જ્યાં કોંગ્રેસ અને એનસીપી અલગ-અલગ ચૂંટણી લડે છે ત્યાં જ ભાજપને નુકસાન થાય છે. પ્રકાશ આંબેડકર સાંગલીમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

‘આ અંદરની વાત છે, એનસીપી અને ભાજપ સાથે છે’

એટલે કે પ્રકાશ આંબેડકરે સીધો આક્ષેપ કર્યો છે કે મહા વિકાસ આઘાડીને બદલે એનસીપી ભાજપનું કામ કરી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમની પાર્ટી શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માંગે છે, પરંતુ બીજી બાજુથી યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પ્રકાશ આંબેડકરે પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્રની ભાજપ સરકારના PSUનું ખાનગીકરણ કરવાના નિર્ણય પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલને કોઈ સમજાવે દેશના મુદ્દા, દેશ તુટ્યો જ ક્યાં છે તો જોડવા નિકળ્યા

આ સિવાય વંચિત વિકાસ આઘાડીના પક્ષ પ્રમુખ પ્રકાશ આંબેડકરે પણ રાહુલ ગાંધીને પોતાની ટીકાઓમાં લપેટી લીધા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસને સળગતા મુદ્દાઓ શું છે તેની કોઈ સમજ નથી. આ સમયે કયા મુદ્દા ઉઠાવવા જોઈએ તે સમજવામાં કોંગ્રેસ મોટી ભૂલ કરી રહી છે. ક્યાં ક્યાંથી દેશ તૂટી ગયો છે, જેને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાએ નીકળ્યા છે. આ જ કારણ છે કે સામાન્ય જનતા સાથે કોંગ્રેસનું સીધું જોડાણ ખતમ થઈ રહ્યું છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">