આખરે ઝુક્યા મલિક ! સમીર વાનખેડે પર ટિપ્પણી કરવા બદલ નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી

NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર કરેલી ટિપ્પણી બદલ બોમ્બે હાઈકોર્ટમાં બિનશરતી માફી માગી છે.

આખરે ઝુક્યા મલિક ! સમીર વાનખેડે પર ટિપ્પણી કરવા બદલ નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી
Nawab Malik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 4:17 PM

Nawab Malik : ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનુ નામ સામે આવ્યુ ત્યારથી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik) NCB ડાયરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede)  વિરુધ્ધ સતત ટિપ્પણી કરી રહ્યા હતા.ત્યારે હાલ NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર તેમના નિવેદન માટે બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) સમક્ષ બિનશરતી માફી માંગી છે.

મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી

નવાબ મલિકે કોર્ટસમક્ષ કહ્યુ કે,હું નવેમ્બર 25 અને 29 નવેમ્બર 2021 ના આદેશોમાં  મારા બાંયધરીનાં ભંગના સંદર્ભમાં આ માનનીય અદાલતમાં(Bombay Highcourt)  મારી બિનશરતી માફી માગું છું.”મલિકે વધુમાં ઉમેર્યું હતું કે, આ આદેશોનો ભંગ કરવાનો કોઈ ઈરાદો નહોતો.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

નવાબ મલિકે કર્યો આ ખુલાસો

નવાબ મલિકે જણાવ્યુ કે, “મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન આપવામાં આવેલા મારા જવાબો આ કોર્ટમાં આપેલા નિવેદનની મર્યાદામાં ન હતા. પરંતુ જ્યારથી મને સલાહ આપવામાં આવી છે અને જાણ કરવામાં આવી છે કે, કોર્ટમાં આપેલા નિવેદનમાં  ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે, ત્યારથી મેં આપ્રકારની ટિપ્પણી ટાળી હતી.

શું છે સમગ્ર મામલો ?

તમને જણાવી દઈએ કે,નવાબ મલિકના આરોપો બાદ સમીર વાનખેડેના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જે સંદર્ભ 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટ સમીર વાનખેડેને (Sameer Wankhede) રાહત આપી હતી. ઉપરાંત બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો હતો કે, તે વાનખેડે અને તેમના પરિવાર સામે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહી.

ઉલ્લેખનીય છે કે, સમીર વાનખેડેના પિતાએ પોતાની પિટિશનમાં કહ્યુ હતુ કે, નવાબ મલિક દ્વારા કરવામાં આવી રહેલી ખોટી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે અને જે આ મામલામાં હાઈકોર્ટે સમીર વાનખેડેને રાહત આપીને  મલિકને નિવેદન બાજી રોકવા જણાવ્યુ હતુ.

આ પણ વાંચો : Corona Update : રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

આ પણ વાંચો : MUKESH AMBANIના પૌત્ર AKASH AMBANIના પ્રથમ જન્મદિવસની થશે ભવ્ય ઉજવણી, આ બોલીવુડ સ્ટાર્સ પર્ફોર્મન્સ કરશે

આ પણ વાંચો : ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">