Mumbai Sero Survey : મુંબઈના સીરો સર્વેના આંકડા જાહેર, આટલા બાળકોમાં મળ્યાં કોરોના સામે લડનારા એન્ટિબોડીઝ

Mumbai Sero Survey : મુંબઈનો આ ત્રીજો સીરો સર્વે 1 એપ્રિલથી 15 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો, જેમાં પેથોલોજી લેબોરેટરીમાંથી 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

Mumbai Sero Survey : મુંબઈના સીરો સર્વેના આંકડા જાહેર, આટલા બાળકોમાં મળ્યાં કોરોના સામે લડનારા  એન્ટિબોડીઝ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 9:28 PM

Mumbai Sero Survey : કોરોનાની સંભાવિત ત્રીજી લહેર પહેલા મુંબઈમાં સીરો સરવે કરવામાં આવ્યો. દેશમાં કોરોના(Covid-19) ના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યાં હતા. મહારાષ્ટ્ર (Maharashtra) માં મુંબઈ, પુણે, નાગપુર જેવા મોટા શહેરોમાં સૌથી વધારે પ્રમાણમાં કોરોનાના કેસો નોંધાયા હતા. હાલ કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પણ કોરોનાની સંભાવિત ત્રીજી લહેરમાં બાળકો પર સંક્રમણનું જોખમ વધારે આંકવામાં આવી રહ્યું છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને મુંબઈમાં સીરો સર્વે કરવામાં આવ્યો હતો.

50 ટકાથી વધુ બાળકોમાં મળ્યાં એન્ટિબોડીઝ બૃહાન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ મુંબઈમાં કરવામાં આવેલા સીરો સર્વે (Mumbai Sero Survey) ના આંકડાઓ જાહેર કર્યા છે. આ સીરો સર્વેના તારણો મૂજબ મુંબઈના 50 ટકાથી વધુ બાળકોમાં કોરોના સામે લડનારા એન્ટિબોડીઝ (antibodies) મળ્યાં છે. મુંબઇમાં 1 થી 18 વર્ષની વય જૂથના 51.18 ટકા બાળકોમાં એન્ટિબોડીઝ મળ્યાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુંબઈનો આ ત્રીજો સીરો સર્વે BMC એ જણાવ્યું હતું કે કરોના મહામારી શરૂ થયા પછી મુંબઈમાં આ ત્રીજો સીરો સર્વે કરાયો હતો. આ સર્વે 1 એપ્રિલથી 15 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો, જેમાં પેથોલોજી લેબોરેટરીમાંથી 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

2,176 લોહીના નમૂનામાંથી ‘આપલી ચિકિત્સા નેટવર્ક’ અને BMCની નાયર હોસ્પિટલમાંથી લેવામાં આવેલા 1,283 નમૂનાઓ અને 24 મ્યુનિસિપલ વોર્ડની બે ખાનગી લેબોરેટરીના નેટવર્કમાંથી 893 નમૂનાઓનો સમાવેશ થાય છે.

આ સીરો સર્વેના અધ્યયનમાં મુખ્ય તારણોમાં સામે આવ્યું છે કે મુંબઈમાં 50 ટકાથી વધુ બાળકો પહેલાથી જ SARS-CoV-2 દ્વારા અસરગ્રસ્ત થયા છે.

એન્ટિબોડીઝ વાળા બાળકોની સંખ્યા વધી બૃહાન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન દરમિયાન કરવામાં આવેલા સીરો સર્વે (Mumbai Sero Survey)માં કુલ 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

BMCની એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે, બીવાયએલ નાયર હોસ્પિટલ અને કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (KMDL) દ્વારા હાથ ધરવામાં આવેલા આ સીરો સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે અગાઉના સીરો સર્વેની તુલનામાં એન્ટિબોડીઝ સાથેના બાળકોની વસ્તીનું પ્રમાણ વધ્યું છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">