મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

શુક્રવાર સુધીમાં શહેરના 92 લાખ 35 હજાર 708 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે બીજા 838 ડોઝ આપ્યા પછી મુંબઈની 100 ટકા પુખ્ત વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળી જાશે. સાથે આ રેકોર્ડ બનાવનાર મુંબઈ ભારતનું પ્રથમ મેટ્રો સિટી બનશે.

મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 2:58 PM

Maharashtra : કોરોના વેક્સિનેશનમાં મુંબઈ (Mumbai) આજે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યુ છે. શુક્રવારે શહેરમાં 92 લાખ 35 હજાર 708 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે આજે 838 ડોઝ આપ્યા પછી મુંબઈની 100 ટકા પુખ્ત વસ્તીને રસીનો પ્રથમ ડોઝ મળી જશે. આ રેકોર્ડ બનાવનાર મુંબઈ ભારતનું પ્રથમ મેટ્રો સિટી બનશે.

કોરોના વેક્સિનેશન અભિયાનમાં મુંબઈનો ડંકો

તમને જણાવી દઈએ કે, મુંબઈમાં શુક્રવારે જ 99.99 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ (Vaccine Dose) આપવામાં આવ્યો છે. મુંબઈ દરરોજ વેક્સિનના 2 લાખ ડોઝ આપવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ જેવા મહાનગરોની સરખામણીમાં મુંબઈ રસીકરણના અભિયાનમાં (Vaccination campaign) આગળ છે. હાલમાં, સ્થાનિક વહીવટીતંત્ર બીજા ડોઝ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 65 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભારતમાં આટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે

જો દેશના રસીકરણની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પાત્રતા ધરાવતા 80 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમજ 38 ટકા લોકોને રસીનો બીજો ડોઝ પણ મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Department) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગ્નાનીએ ‘હર ઘર દસ્તક’ અભિયાન સાથે સંબંધિત વેબિનારમાં જણાવ્યુ હતુ કે, 30 નવેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 90 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળી જાય તે સરકારનું લક્ષ્ય છે.

ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) ગુરુવારે તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોને ‘હર ઘર દસ્તક’ અભિયાન અંતર્ગત રાજ્યોમાં પુખ્ત વસ્તીને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. સાથે જ તેમણે બીજા ડોઝ અંગેની વ્યવસ્થા વધારવા પણ સુચન કર્યુ હતુ.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">