Mumbai News : ગોરેગાંવ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું વર્ણન અમે સૂતા હતા અને આગ ફાટી નીકળી, PM મોદીએ 2 લાખ રુપિયાની જાહેરાત કરી

આ સાથે સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) આ મામલે તપાસ માટે હાઈ લેવલ કમિટીનું ગંઠન કર્યું છે. કોઈપણ સંજોગોમાં આ કમિટી ઘટનાની તપાસ પૂર્ણ કરીને 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં 8 લોકોના મોતની સાથે 51 લોકો દાઝી ગયા છે. પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Mumbai News : ગોરેગાંવ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું વર્ણન અમે સૂતા હતા અને આગ ફાટી નીકળી,  PM મોદીએ 2 લાખ રુપિયાની જાહેરાત કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 1:49 PM

મુંબઈના ગોરેગાંવ (Goregaon) સ્થિત 6 માળની ઈમારતમાં આગ લાગવાથી 8 જીવતા બળીને ખાખ થયા છે. ઘટના એટલી ભયાનક હતી કે, અંદાજે 51 લોકો બળી ગયા છે. ઈમારતની પાર્કિંગમાં રહેલી 4 કાર અને 30 મોટલ સાઈકલ પણ બળીને ખાખ થઈ હતી. હાલમાં આગનું કારણ સામે આવ્યું નથી. મુખ્યમંત્રી (CM)એ આ અક્સ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે કહ્યું કે, અક્સ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર તેમજ ખર્ચ આપવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News Mumbai : મુંબઈના ગોરેગાંવમાં સાત માળની ઈમારતમાં લાગી આગ, 7 ના મોત, જુઓ Video

Health Tips : કોળાના બીજ ખાવાથી થાય છે અગણિત ફાયદા
Cloves and Elaichi : જો તમે લવિંગ અને એલચી એકસાથે ખાઓ તો શું થાય છે? આ જાણો
આજનું રાશિફળ તારીખ 27-10-2024
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા બને છે આ ઘટના, રોહિત પણ બચી શક્યો નથી
રોજ મોસંબી જ્યુસ પીવાથી થશે 8 ફાયદા
સારી ઊંઘ માટે જાણી લો 4 3 2 1 નો નિયમ, થશે મોટો ફાયદો

મૃતકોના પરિવાર માટે 2 લાખ રુપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવાર માટે 2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોરેગાંવ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામલા લોકો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે તેમણે ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ લેવલ કમિટી બનાવવાનો આદેશ પણ આપ્યો છે. કહ્યું કે, આ કમિટી 15 દિવસમાં તપાસ રિપોર્ટ આપશે. ત્યાર બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતમાં દાઝી ગયેલા લોકોને ખર્ચે સારવાર આપવા જણાવ્યું છે.

આ ઘટનાની સુચના મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ અધિકારીઓ સાથે વાત કરી.તેમણે કહ્યું કે તેઓ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના સતત સંપર્કમાં છે.

આગનું ભયંકર સ્વરુપ ગણાવ્યું

અભિનેતા મનીષ ચતુર્વેદીએ આ મામલે આંખે જોયેલી ઘટના વર્ણવી છે. કહ્યું કે, સમગ્ર ઘટના અંદાજે 3 વાગ્યે બની હતી. તે સમયે તે એક પાર્ટી માટે ઘરે પરત જઈ રહ્યા હતા. તેમણે આ આગ જોતા આગનું ભયંકર સ્વરુપ ગણાવ્યું હતુ. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા તેને પોલીસને ફોન કર્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ
આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ
દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video
દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">