Maharashtra: હું પીએમ પદનો દાવેદાર નથી, મારું કામ વિપક્ષને એક કરવાનું છે: શરદ પવાર

NCP વડા શરદ પવારે પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની પદયાત્રાની સફળતાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિશે કોઈ કંઈ પણ કહે, પરંતુ મને ખાતરી છે કે લોકો તેમની વિચારધારા સાથે ઉભા રહેશે અને તેને મજબૂત કરવા માટે કામ કરશે.

Maharashtra: હું પીએમ પદનો દાવેદાર નથી, મારું કામ વિપક્ષને એક કરવાનું છે: શરદ પવાર
Sharad Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 7:39 AM

દેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટે નેતાઓએ ફરી એકવાર વિપક્ષી એકતા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં નીતીશ કુમાર આમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકની જીત બાદ કોંગ્રેસનું મનોબળ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે સોમવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન પદની રેસમાં નથી. પવારે કહ્યું કે આજે આપણને એવા નેતૃત્વની જરૂર છે જે દેશના હિતમાં કામ કરી શકે.

NCP વડા શરદ પવારે પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની પદયાત્રાની સફળતાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિશે કોઈ કંઈ પણ કહે, પરંતુ મને ખાતરી છે કે લોકો તેમની વિચારધારા સાથે ઉભા રહેશે અને તેને મજબૂત કરવા માટે કામ કરશે.

શરદ પવાર આગામી ચૂંટણી નહીં લડે

બીજી તરફ વિપક્ષી એકતા પર શરદ પવારે કહ્યું કે મારો પ્રયાસ વિપક્ષના તમામ પક્ષોને સાથે લાવવાનો છે. તેમણે કહ્યું કે બિહારના સીએમ નીતિશ કુમાર પણ આવા જ પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે પીએમ પદના સવાલ પર તેમણે કહ્યું કે જ્યારે તેઓ આગામી ચૂંટણી નહીં લડે તો વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો પ્રશ્ન ક્યાંથી ઉભો થાય છે. પવારે સ્પષ્ટ કહ્યું કે તેઓ પીએમની રેસમાં નથી. તેમણે કહ્યું કે દેશને એવા નેતૃત્વની જરૂર છે, જે તેના વિકાસ માટે કામ કરી શકે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : Sameer Wankhede: સમીર વાનખેડેની નહીં થાય ધરપકડ, બોમ્બે હાઈકોર્ટે 8 જૂન સુધી આપી મોટી રાહત

સીટ વહેંચણી અંગે હજુ કોઈ નિર્ણય નથી

બીજી તરફ ચૂંટણી માટે સીટોની વહેંચણી પર એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે મારા નિવાસસ્થાને થયેલી બેઠકમાં ચર્ચા થઈ હતી કે એમવીએ ગઠબંધનના ત્રણેય પક્ષોના નેતાઓ બેસીને તેના પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી અથવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને હું સાથે બેસીને ચર્ચા કરીશું.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">