AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પાને વિદાય આપવા લોકોની ભારે ભીડ ઉમટી, જુઓ LIVE

આજે એટલે કે ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે. મુંબઈમાં લાલબાગના રાજાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. લોકો તેમના પ્રિય ગણેશજીને અંતિમ વિદાય આપવા માટે શેરીઓમાં એકઠા થયા છે. આ માટે પણ મુંબઈ પોલીસ દ્વારા લાલબાગચા રાજાની વિસર્જન યાત્રા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે અહીં લાઈવ જોઈ શકો છો.

Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પાને વિદાય આપવા લોકોની ભારે ભીડ ઉમટી, જુઓ LIVE
Lalbaugcha raja visarjan 2023 LIVEImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 5:06 PM
Share

ગણપતિ બાપ્પાને આજે એટલે કે ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ વિદાય આપવામાં આવી રહી છે. મુંબઈમાં લાલબાગના રાજાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. લોકો તેમના પ્રિય ગણેશજીને અંતિમ વિદાય આપવા માટે શેરીઓમાં એકઠા થયા છે. આ માટે પણ મુંબઈ પોલીસ દ્વારા લાલબાગના રાજાની વિસર્જન યાત્રા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mumbai news : મને ટિકિટ નહીં અપાય તો સારું નહીં થાય, BJP નેતા પંકજા મુંડેનો ખુલ્લો પડકાર

તમે અહીં લાલબાગચા રાજાનું લાઈવ વિસર્જન જોઈ શકો છો

ગુરુવાર, 28 સપ્ટેમ્બરના રોજ આવતી અનંત ચતુર્દશી માટે મુંબઈ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ મેડિકલ લીવ સિવાય અન્ય તમામ રજાઓ રદ કરવામાં આવી છે. ગણેશ વિસર્જનમાં કોઈ ખલેલ ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુંબઈમાં હોમગાર્ડ, વિવિધ એનજીઓ અને પોલીસ મિત્રો પાસેથી પણ મદદ મળશે. ત્યારે મુંબઈ પોલીસ દ્વારા લાલબાગના રાજાની વિસર્જન યાત્રા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

19 હજારથી વધુ પોલીસકર્મીઓ હાજર

સુરક્ષા માટે, મુંબઈ પોલીસ દળમાંથી 8 વધારાના પોલીસ કમિશનર, 25 નાયબ પોલીસ કમિશનર, 45 સહાયક પોલીસ કમિશનર અને 2866 પોલીસ અધિકારીઓ અને 16,258 પોલીસ એન્ફોર્સર્સ તૈનાત કરવામાં આવ્યા છે. તેમની સાથે 35 SRPF પ્લાટુન, QRT સ્કવોડ, રાયોટ કંટ્રોલ સ્કવોડ, હોમગાર્ડ પણ મહત્વના સ્થળો પર સુરક્ષા માટે છે.

73 કુદરતી સ્થળો ઉપરાંત, મુંબઈમાં 160 થી વધુ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મુખ્ય નિમજ્જન સ્થળો ગિરગાંવ, દાદર, જુહુ, માર્વે, અક્સાનો સમાવેશ થાય છે. કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ તે તમામ સ્થળોએ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ગણેશ વિસર્જનના દિવસે સુરક્ષા માટે 19 હજારથી વધુ પોલીસકર્મીઓ હાજર છે..

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">