ઉદ્ધવ સરકારની કંગના સામે બદલો લેવાની કાર્યવાહી? અભિનેત્રીનો BMC તરફથી હેરાન કરવાનો આરોપ
અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે BMC તરફથી તેને હેરાન કરવામાં આવે છે. મણીકર્ણીકા ફિલ્મસની ઓફિસમાં BMCની ટીમ પહોંચી છે. તમને જણાવી દઈએ કે આ ઓફિસ કંગના રનૌતની છે. આ બાબતે અભિનેત્રી કંગના રનૌત ટ્વીટ પણ કર્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે BMC તરફથી તેને હેરાન કરવામાં આવે છે. મણીકર્ણીકા ફિલ્મસની ઓફિસમાં BMCની ટીમ પહોંચી છે. તમને જણાવી દઈએ કે આ ઓફિસ કંગના રનૌતની છે. આ બાબતે અભિનેત્રી કંગના રનૌત ટ્વીટ પણ કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

