Maharashtra: મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરની મળી ભાળ, આ શહેરમાં છુપાયેલા છે પરમબીર સિંહ

મુંબઈ પોલીસ પ્રમુખ પદ પરથી હટાવ્યા બાદ પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તત્કાલિન રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.

Maharashtra: મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરની મળી ભાળ, આ શહેરમાં છુપાયેલા છે પરમબીર સિંહ
Former Mumbai Police Commissioner Parambir Singh (file photo).
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:34 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (ParamBir Singh) લાંબા સમય બાદ પોતાનું મૌન તોડ્યું છે. પરમબીર સિંહે પોતે ચંદીગઢમાં (Chandigarh) હોવાનું જણાવ્યું છે. પરમબીર સિંહે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં મુંબઈમાં તેમની સામેના કેસોની તપાસમાં જોડાશે. પરમબીર સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી છે. જણાવી દઈએ કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં પરમબીર સિંહની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે તેઓ ચંદીગઢમાં છે અને ટૂંક સમયમાં મુંબઈમાં તેમની સામેના કેસની તપાસમાં જોડાશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે હાલમાં જ તેમને સુરક્ષાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન તેમનું ઠેકાણું જણાવવા કહ્યું હતું. જે બાદ હવે પરમબીર સિંહે પોતાનું લોકેશન જણાવ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પરમબીર સિંહ વિરુદ્ધ પાંચ કેસ નોંધાયા છે

પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં પાંચ કેસ નોંધાયેલા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કથિત બળજબરીથી વસુલીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું છે. આને મંજૂર કરતાં કોર્ટે પરમબીર સિંહને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કહ્યું હતું કે તેઓ દેશમાં છે. તેમના વકીલે કહ્યું હતું કે તેઓ ફરાર થવા માંગતા નથી. તેઓ ભાગવા માંગતા નથી. જો કે મુદ્દો એ છે કે તેમના મહારાષ્ટ્રમાં પ્રવેશતાની સાથે જ તેમનો જીવ જોખમમાં આવી જશે.

મેજિસ્ટ્રેટ કોર્ટે જાહેર કર્યા હતા ‘જાહેર ગુનેગાર’ 

ગયા અઠવાડિયે મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે પરમબીર સિંહને ‘જાહેર ગુનેગાર’ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે માર્ચ 2021માં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસ પ્રમુખ પદ પરથી હટાવ્યા બાદ પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તત્કાલિન રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.

આ પણ વાંચો :  નવું ઘર, નવી મિત્રતા! રાજ ઠાકરેને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રમાં BJP-MNSના નવા સમીકરણથી શિવસેનાનું વધ્યુ ટેન્શન

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">