Fire In Mumbai: શાહરૂખ ખાનના બંગ્લાની પાસે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

Fire In Mumbai: શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' (Shahrukha Khan Mannat) પાસેની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. મકાનનું નામ 'જીવેશ' છે. 21 માળની આ ઈમારતના 14મા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Fire In Mumbai: શાહરૂખ ખાનના બંગ્લાની પાસે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
A huge fire broke out near Shah Rukh Khan's bungalowImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 10:05 PM

મુંબઈમાં બાંદ્રા વેસ્ટ સ્થિત સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ (Shahrukha Khan Mannat) પાસેની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. મકાનનું નામ ‘જીવેશ’ છે. 21 માળની આ ઈમારતના 14મા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુંબઈની આ ઈમારતમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. શાહરૂખ ખાનના બંગલા પાસે જ જીવેશ બિલ્ડીંગ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

શાહરૂખ ખાનના બંગ્લા ‘મન્નત’ પાસે 14મા માળે લાગી આગ

મુંબઈના બાંદ્રા પશ્ચિમને ખૂબ જ પોશ વિસ્તાર છે. ઘણા પ્રખ્યાત અને શ્રીમંત લોકો અહીં રહે છે. આ બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં માત્ર શાહરૂખ ખાન જ નહીં પરંતુ સલમાન ખાનનું ઘર પણ છે. જીવેશ નામની જે બિલ્ડીંગમાં આગ લાગી છે તે શાહરૂખ ખાનના બંગલા મન્નતની એકદમ નજીક છે. જીવેશ 21 માળની ઈમારત છે. આ બિલ્ડીંગના 14મા માળે આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે તેની જ્વાળાઓ અન્ય માળમાં પણ આગની લપેટમાં આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. 14મા માળે પહોંચવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફને ખૂબ મોટી સીડીનો ઉપયોગ કરવો પડે છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે.

આ આગ કેવી રીતે લાગી તેનું કારણ સ્પષ્ટ થયું નથી. જ્યાં આગ લાગી હતી ત્યાં કોઈ ફસાયું છે? આ ભયાનક આગમાં જો કોઈ ફસાયું છે તો તે કેટલા લોકો છે? હાલમાં આ અંગે કોઈ અપડેટ નથી. હાલ કોઈ જાનહાનિ કે સંપત્તિના કોઈ સમાચાર નથી.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">