મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ કેસ 90 હજારને પાર, 24 કલાકમાં નવા 2259 કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં મંગળવારના રોજ કોરોના વાઈરસના નવા 2259 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 120 લોકોના મોત થયા છે. આ નવા નોંધાયેલા પોઝિટિવ કેસની સાથે કુલ કેસની સંખ્યા 90,787 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યારસુધી કોરોના વાઈરસના લીધે 3289 લોકોએ જીવ […]

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ કેસ 90 હજારને પાર, 24 કલાકમાં નવા 2259 કેસ નોંધાયા
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:08 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં મંગળવારના રોજ કોરોના વાઈરસના નવા 2259 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 120 લોકોના મોત થયા છે. આ નવા નોંધાયેલા પોઝિટિવ કેસની સાથે કુલ કેસની સંખ્યા 90,787 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યારસુધી કોરોના વાઈરસના લીધે 3289 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

covid-19-update-coronavirus-figures-crossed-90k-mark-2259-new-cases-registered in maharashtra state

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં 470 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 409 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુંબઈમાં ઝડપથી વધી રહ્યું છે કોરોના વાઈરસનું સંક્રમણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઈરસના લીધે ગંભીર સ્થિતિ મુંબઈ શહેરમાં છે. મુંબઈમાં કોરોના વાઈરસથી 50 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. ફક્ત મુંબઈમાં જ કોરોના વાઈરસના લીધે 1760 લોકોના જીવ ગયો છે. કોરોના વોરિયર્સ જ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના શિકાર બની રહ્યાં છે. રાજ્યમાં પોલીસ કર્મચારીઓ સૌથી વધારે કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં મોટાભાગના કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાતમાંથી નોંધાયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 17 હજારને પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ 21 હજારના આંકને વટાવી ગયા છે. જ્યારે તમિલનાડુમાં કોરોના વાઈરસના 33 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યના કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે દેશમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 66 હજારના આંકને પાર પહોંચી ગઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">