બોલીવુડના વધુ એક એક્ટરનું 46 વર્ષની વયે નિધન,સલમાને કરી હતી એક્ટરની સારવાર માટે મદદ

બોલીવુડ માટે 2020નું વર્ષ ખૂબ ખરાબ રહ્યુ છે. આર્થિક રીતે પણ અને સાથે સાથે બોલીવુડે ખૂબ સારા અભિનેતા ગુમાવ્યા. ત્યારે મેહંદી અને ફરેબ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું 46 વર્ષની વયે  નિધન થયું છે. 46 વર્ષીય ફરાઝ ખાનને બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા અને તે બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા સામે લડી […]

બોલીવુડના વધુ એક એક્ટરનું 46 વર્ષની વયે નિધન,સલમાને કરી હતી એક્ટરની સારવાર માટે મદદ
Follow Us:
| Updated on: Nov 04, 2020 | 12:35 PM

બોલીવુડ માટે 2020નું વર્ષ ખૂબ ખરાબ રહ્યુ છે. આર્થિક રીતે પણ અને સાથે સાથે બોલીવુડે ખૂબ સારા અભિનેતા ગુમાવ્યા. ત્યારે મેહંદી અને ફરેબ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું 46 વર્ષની વયે  નિધન થયું છે. 46 વર્ષીય ફરાઝ ખાનને બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા અને તે બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા સામે લડી રહ્યા હતા.

નિધન બાદ પૂજા ભટ્ટે પણ ટ્વીટ કર્યુ અને દુ:ખ જતાવ્યુ, અને સાથે જે લોકોએ તેમના પરિવારની મદદ કરી હતી તે લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો.

https://tv9gujarati.com/latest-news/bollwood na vadhu ek actor nu nidhan , salmane kai hati actor ni sarvar ma madad-190149.html

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ફરાઝ ખાનની સારવાર માટે સલમાન ખાને આર્થિક સહાય કરી હતી

ફરાઝના પરિવારના સભ્યોએ સોશિયલ મિડીયા મારફતે મદદ કરવા માટે અપિલ કરી હતી. અને આ અપીલ બાદ પૂજા ભટ્ટે પણ લોકોને આર્થિક મદદ કરવા માટેની અપિલ કરી હતી. તે બાદ સલમાન ખાન આગળ આવ્યા અને તેની સારવારનો તમામ ખર્ચો ઉપાડ્યો. પરંતુ ફરાઝ જીવન સાથેની આ રેસ હારી ગયા.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">