AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results: શરદ પવારનું મોટું નિવેદન- મારા ઘરનું કામ કરનારાઓનો વોટ ‘આપ’ ને ગયો, કેપ્ટનને બદલવાનો નિર્ણય ખોટો સાબિત થયો

શરદ પવારે સ્પષ્ટ કર્યું કે AAP સિવાય બીજેપીના વિકલ્પ તરીકે અન્ય કોઈ પક્ષ જનતાને દેખાતો નથી. આ જ કારણ છે કે ભાજપને આટલી મોટી જીત મળી છે. શરદ પવારે એક મહત્વની વાત કહી, મારા બંગલામાં કામ કરતા કર્મચારીઓએ 'આપ'ને વોટ આપ્યો છે.

Assembly Election Results: શરદ પવારનું મોટું નિવેદન- મારા ઘરનું કામ કરનારાઓનો વોટ 'આપ' ને ગયો, કેપ્ટનને બદલવાનો નિર્ણય ખોટો સાબિત થયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 11:44 PM
Share

જે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની (Assembly Election Results) આખો દેશ રાહ જોઈ રહ્યો હતો તે રાજ્યોના પરિણામો હવે સામે આવી ગયા છે. પંજાબ સિવાય બીજેપીએ દરેક જગ્યાએ પોતાની તાકાત બતાવી છે. પંજાબના લોકોએ (Punjab Election Result 2022) આમ આદમી પાર્ટીને જીતાડી છે. આ જીત પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. NCP પ્રમુખ શરદ પવારે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. પંજાબના લોકોએ દિલ્હીમાં કરેલા કામોને કારણે AAPને બહુમતી આપી છે. અન્ય રાજ્યોમાં આવું બન્યું નથી અને કોઈ પણ પક્ષ લોકોના દિલ-દિમાગમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી.

શરદ પવારે સ્પષ્ટ કર્યું કે AAP સિવાય બીજેપીના વિકલ્પ તરીકે અન્ય કોઈ પક્ષ જનતાને દેખાતો નથી. આ જ કારણ છે કે ભાજપને આટલી મોટી જીત મળી છે. શરદ પવારે એક મહત્વની વાત કહી, ‘મારા બંગલામાં કામ કરતા કર્મચારીઓએ ‘આપ’ને વોટ આપ્યો છે.’ શરદ પવારના આ વાક્યની ખૂબ ચર્ચા થઈ રહી છે.

‘આપ’ એ કહ્યું કે ભારત નંબર 1 બનશે

પંજાબની જીત બેમિસાલ – કેજરીવાલ

પંજાબની જીત પર આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે બાદલ, સિદ્ધુ, ચન્ની તમામ દિગ્ગજ હાર્યા છે, તેમની સામે જીતનારા લોકો ‘આમ આદમી’ છે. તેમણે કહ્યું કે પંજાબ ચૂંટણીના પરિણામોએ બતાવ્યું છે કે સામાન્ય માણસ શું કરી શકે છે. હવે ભારતને નંબર વન દેશ બનવાથી કોઈ રોકી શકશે નહીં.

‘કોંગ્રેસની હાર અનુકૂળ નથી, બધાએ મતભેદ ભૂલીને એક સાથે આવવું જોઈએ’

શરદ પવારે એક તરફ પંજાબમાં હાર માટે કોંગ્રેસની આંતરિક કલહને જવાબદાર ઠેરવતા કહ્યું કે કેપ્ટનને હટાવવાનો નિર્ણય યોગ્ય ન હતો. આ સાથે જ તેમણે મમતા બેનર્જીની ગેર-ભાજપ અને ગેર કોંગ્રેસી વિકલ્પ તૈયાર કરવાના પ્રયત્નને યોગ્ય ન ઠેરવ્યો. તેમણે દેશભરની બિન-ભાજપ શક્તિઓને તેમના મતભેદો ભૂલીને એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે પંજાબના પરિણામો કોંગ્રેસ માટે આંચકો છે પરંતુ ભાજપ માટે અનુકૂળ નથી.

આ પણ વાંચો :  Assembly Election Results: ‘જાવેદ ભાઈ હાર્મોનિયમ પેક કરો, સલીમ ભાઈને ગીત સાંભળવા છે’, ભાજપના આ નેતાએ સંજય રાઉતને માર્યો ટોણો

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">