લખીમપુર ઘટનાની તુલના જલિયાંવાલા બાગ સાથે કરવા પર અજીતના સંબંધીઓ પર પાડવામાં આવ્યા દરોડા, શરદ પવારે સાધ્યુ ભાજપ પર નિશાન

સોલાપુરમાં પાર્ટીની એક બેઠકને સંબોધતા પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું દેશના લોકોને સ્વતંત્ર રીતે તેમના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર નથી.

લખીમપુર ઘટનાની તુલના જલિયાંવાલા બાગ સાથે કરવા પર અજીતના સંબંધીઓ પર પાડવામાં આવ્યા દરોડા, શરદ પવારે સાધ્યુ ભાજપ પર નિશાન
NCP નેતા શરદ પવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:46 PM

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar) શુક્રવારે ફરી એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરીની ઘટનાની તુલના બ્રિટિશ ભારતના જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે કરવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ના સંબંધીઓ અને સહયોગીઓ પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા.

સોલાપુરમાં પાર્ટીની એક બેઠકને સંબોધતા પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું દેશના લોકોને સ્વતંત્ર રીતે તેમના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર નથી. તેમણે કહ્યું, આવકવેરા વિભાગના દરોડા એટલા માટે પડ્યા છે કારણ કે મેં લખીમપુર ખીરી હિંસાની સરખામણી જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે કરી હતી. શું આપણને લોકશાહીમાં આપણા વિચારો વ્યક્ત કરવાનો અધિકાર નથી?

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

લખીમપુર હિંસામાં થયા આઠ લોકોના મોત 

આવકવેરા વિભાગે ગુરુવારે અજીત પવારના પરિવારના સભ્યો સાથે જોડાયેલા વ્યવસાયો અને કેટલાક રિયલ એસ્ટેટ બિઝનેસમેન પર દરોડા પાડ્યા હતા અને કરચોરીનો આરોપ લગાવ્યો હતો. મંગળવારે પવારે લખીમપુર હિંસાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવી અને કહ્યું કે લોકો ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવશે. લખીમપુર હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારને અસ્થિર કરવા માટે કોઈ કસર છોડી રહી નથી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મહા વિકાસ આઘાડી સરકારમાં સામેલ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને કેન્દ્રીય ફંડમાં યોગ્ય હિસ્સો મળતો નથી.

એક સાથે લડવાથી વધુ સારા પરિણામો મળશે

પવારે કહ્યું કે આપણે ભારતીય જનતા પાર્ટીને આપણા માર્ગ પરથી દૂર કરવી પડશે. સ્થાનિક સંસ્થા વિભાગની તાજેતરની ચૂંટણીમાં એમવીએ સાથીઓએ 70 ટકા બેઠકો જીતી છે. ત્રણેય પક્ષોએ આ ચૂંટણી અલગથી લડી હતી. મારા મનમાં કોઈ શંકા નથી કે જો સાથે મળીને લડીશું તો આપણને વધુ સારા પરિણામો મળશે. હવે આપણે નક્કી કરવાનું છે કે ભવિષ્યની ચૂંટણી કેવી રીતે લડવી.”

11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધ રહેશે

પવારે ભારતીય જનતા પાર્ટી પર “ખેડૂત વિરોધી” હોવાનું અને “સત્તાનો દુરુપયોગ” કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 11 ઓક્ટોબરે સંપૂર્ણ મહારાષ્ટ્ર બંધનું આયોજન કરવામાં આવશે અને તે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે આયોજિત થવું જોઈએ.

તેમણે કહ્યું, “આવશ્યક સેવાઓ સિવાય કશું જ ખુલ્લું ન હોવું જોઈએ.” મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે લખીમપુર ખીરી હિંસામાં ખેડૂતોના મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો, જ્યારે શાસક ગઠબંધને આ ઘટનાના વિરોધમાં 11 ઓક્ટોબરે અહીં બંધનું એલાન આપ્યું છે.

આ પણ વાંચો :  મુંબઈ પોલીસે મહિલા સુરક્ષા પર કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયાઓ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">