AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : 3 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરુ થઈ રહ્યો છે માઘ મેળો, જાણો કેવી રીતે પહોંચવું

Prayagraj Magh Mela 2026: પ્રયાગરાજ માઘ મેળો 2026 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. સંગમ પર કેવી રીતે પહોંચવું અને કઈ સાવચેતી રાખવી તે વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું.

Travel Tips : 3 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરુ થઈ રહ્યો છે માઘ મેળો, જાણો કેવી રીતે પહોંચવું
| Updated on: Dec 28, 2025 | 4:27 PM
Share

પ્રયાગરાજમાં માઘમેળાનું ભવ્ય આયોજન 3 જાન્યુઆરીથી શરુ થવા જઈ રહ્યું છે. જો તમે પણ આ વખતે કુંભમાં ગંગા સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છો. તો આજે અમે માઘ મેળાને લઈ સંપુર્ણ જાણકારી આપીશું.આ મેળો 44 દિવસ સુધી ચાલશે અને અંદાજે 12 થી 15 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે.

પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળા 2026ની તૈયારીને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વની બેઠક કરી હતી. તેમજ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. તેમજ કોઈ પણ પ્રકારનો વીઆઈપી પ્રોટોકોલ લાગુ થશે નહી. તેમણે કહ્યું કે, માઘમેળો માત્ર આસ્થાનું આયોજન નહી પરંતુ ભારતની સનાતન પરંપરા, સામાજિક અનુશાસન અને પ્રશાસનિક દક્ષતાનું પ્રતિક છે. શ્રદ્ધાળુંઓને સુરક્ષિત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ આપવાની સરકારની પ્રાથમિકતા છે.

બેઠકમાં કહેવામાં આવ્યું કે, માઘ મેળા 2026નું આયોજન 3 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી કુલ 44 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન પૌષ પૂર્ણિમા,મકર સંક્રાંતિ,મૌની અમાવસ્યા, વસંત પંચમી,માઘી પૂર્ણિમા અને મહાશિવરાત્રી જેવા મુખ્ય સ્નાનનો પૂર્વ હશે.

પ્રયાગરાજ કેવી રીતે જવું?

પ્રયાગરાજ જવાનો પ્લાન કરી રહ્યા છો. તો કાર લઈને પણ જઈ શકો છો. આ સિવાય ટ્રેન સૌથી બેસ્ટ વિકલ્પ છે. માઘ મેળાના કારણે અનેક સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવામાં આવશે. ટ્રેન સિવાય તમે બસ દ્વારા પણ જઈ શકો છો. તમે કાનપુર,લખનૌ, મહોબા,ઝાંસી જેવા શહેરો સુધી બસ દ્વારા જઈ શકો છો.

કઈ વાતનું ધ્યાન રાખવું?

સંગમ સ્નાન કરવા જઈ રહ્યા છો તો. બેગમાં સામાન ઓછો રાખવો ટુંકમાં એવું બેગ પેક કરવું કે, તમને વચન ઉચકવામાં મદદ રહે. તેમજ ગરમ કપડા પણ પેક કરો. તેમજ થોડો સુકો નાસ્તો પણ તમે લઈ જઈ શકોછો. તમારા જરુરી ડોક્યુમેન્ટ પણ તમારી સાથે રાખો.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">