AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : 3 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરુ થઈ રહ્યો છે માઘ મેળો, જાણો કેવી રીતે પહોંચવું

Prayagraj Magh Mela 2026: પ્રયાગરાજ માઘ મેળો 2026 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. સંગમ પર કેવી રીતે પહોંચવું અને કઈ સાવચેતી રાખવી તે વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું.

Travel Tips : 3 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરુ થઈ રહ્યો છે માઘ મેળો, જાણો કેવી રીતે પહોંચવું
| Updated on: Dec 28, 2025 | 4:27 PM
Share

પ્રયાગરાજમાં માઘમેળાનું ભવ્ય આયોજન 3 જાન્યુઆરીથી શરુ થવા જઈ રહ્યું છે. જો તમે પણ આ વખતે કુંભમાં ગંગા સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છો. તો આજે અમે માઘ મેળાને લઈ સંપુર્ણ જાણકારી આપીશું.આ મેળો 44 દિવસ સુધી ચાલશે અને અંદાજે 12 થી 15 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે.

પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળા 2026ની તૈયારીને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વની બેઠક કરી હતી. તેમજ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. તેમજ કોઈ પણ પ્રકારનો વીઆઈપી પ્રોટોકોલ લાગુ થશે નહી. તેમણે કહ્યું કે, માઘમેળો માત્ર આસ્થાનું આયોજન નહી પરંતુ ભારતની સનાતન પરંપરા, સામાજિક અનુશાસન અને પ્રશાસનિક દક્ષતાનું પ્રતિક છે. શ્રદ્ધાળુંઓને સુરક્ષિત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ આપવાની સરકારની પ્રાથમિકતા છે.

બેઠકમાં કહેવામાં આવ્યું કે, માઘ મેળા 2026નું આયોજન 3 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી કુલ 44 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન પૌષ પૂર્ણિમા,મકર સંક્રાંતિ,મૌની અમાવસ્યા, વસંત પંચમી,માઘી પૂર્ણિમા અને મહાશિવરાત્રી જેવા મુખ્ય સ્નાનનો પૂર્વ હશે.

પ્રયાગરાજ કેવી રીતે જવું?

પ્રયાગરાજ જવાનો પ્લાન કરી રહ્યા છો. તો કાર લઈને પણ જઈ શકો છો. આ સિવાય ટ્રેન સૌથી બેસ્ટ વિકલ્પ છે. માઘ મેળાના કારણે અનેક સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવામાં આવશે. ટ્રેન સિવાય તમે બસ દ્વારા પણ જઈ શકો છો. તમે કાનપુર,લખનૌ, મહોબા,ઝાંસી જેવા શહેરો સુધી બસ દ્વારા જઈ શકો છો.

કઈ વાતનું ધ્યાન રાખવું?

સંગમ સ્નાન કરવા જઈ રહ્યા છો તો. બેગમાં સામાન ઓછો રાખવો ટુંકમાં એવું બેગ પેક કરવું કે, તમને વચન ઉચકવામાં મદદ રહે. તેમજ ગરમ કપડા પણ પેક કરો. તેમજ થોડો સુકો નાસ્તો પણ તમે લઈ જઈ શકોછો. તમારા જરુરી ડોક્યુમેન્ટ પણ તમારી સાથે રાખો.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">