AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTCના આ ટુર પેકેજ સાથે માત્ર રૂ. 7,000માં તિરુપતિ બાલાજીના દર્શન કરો, જુઓ Video

IRCTCના નવા ટૂર પેકેજ દ્વારા ભક્તો તિરુપતિ બાલાજીના દર્શન કરી શકશે. IRCTCનું આ ટૂર પેકેજ તે ભક્તો માટે ટૂર પેકેજ છે જેઓ તિરુપતિ બાલાજીના દર્શન કરવા માગે છે. આ ટૂર પેકેજ મુંબઈથી શરૂ થશે.

IRCTCના આ ટુર પેકેજ સાથે માત્ર રૂ. 7,000માં  તિરુપતિ બાલાજીના દર્શન કરો, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 1:01 PM
Share

IRCTCના નવા ટૂર પેકેજ દ્વારા ભક્તો તિરુપતિ બાલાજીના દર્શન કરી શકશે. IRCTCનું આ ટૂર પેકેજ તે ભક્તો માટે ટૂર પેકેજ છે જેઓ તિરુપતિ બાલાજીના દર્શન કરવા માગે છે. આ ટૂર પેકેજ મુંબઈથી શરૂ થશે અને ટૂર પેકેજનું નામ છે તિરુપતિ બાલાજી દર્શન (TIRUPATI BALAJI DARSHAN ) છે. ચાલો IRCTC ના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણીએ. IRCTCના આ ટૂર પેકેજમાં, મુસાફરી ટ્રેન મોડથી થશે. તમે આ ટૂર પેકેજ 7,000 રૂપિયામાં બુક કરી શકો છો.

ટુર પેકેજમાં સુવિધાઓ

  • – કેબ
  • -હોટેલ
  • – જમવાનું
  • -દર્શન માટેની ટિકિટ

આ પેકેજ માટે, તમને 31મી માર્ચ સુધી મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી દરરોજ ટ્રેન મળશે.તિરુપતિ બાલાજીનું આ ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસનું છે. આ ટૂર પેકેજમાં ભક્તોના રહેવા અને ભોજનની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે. આ સાથે કેબની સુવિધા પણ આપવામાં આવશે.વધુ માહિતી માટે અહિ ક્લિક કરી શકો છો 

પેકેજ માહિતી:

  • ટૂર પૅકેજનું નામ તિરુપતિ બાલાજી દર્શન WMR-171
  • પેકેજનો સમય : 3 રાત / 4 દિવસ
  • મુંબઈ – તિરુપતિ – કાલહસ્તી – મુંબઈ

મુસાફર સ્ટાન્ડર્ડ કે કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરી શકે છે. જો તમે સ્ટાન્ડર્ડ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે એક જ પ્રવાસ પર વ્યક્તિ દીઠ 9050 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. જો તમે બે લોકો સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારે પ્રતિ વ્યક્તિ 7390 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. જો તમે ત્રણ લોકો સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારે 7290 રૂપિયા ચૂકવવા પડશે.

તમે આ ટૂર પેકેજ વિશે વધુ માહિતી IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા મેળવી શકો છો. તિરુપતિ બાલાજી ભારતના મુખ્ય મંદિરોમાંનું એક છે. જ્યાં દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ દર્શન માટે જાય છે. તિરુપતિ બાલાજી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. બાલાજી મંદિર તિરુમાલા પર્વત પર આવેલું છે. આ મંદિરનું રિયલ નામ શ્રી વેંકટેશ્વર સ્વામી છે જે સ્વયં ભગવાન વિષ્ણુ છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">