Married Life : શા માટે લોકો તેમના લગ્ન જીવનમાં ખુશ નથી, આ 5 વસ્તુઓ છે કારણ

Married Life : ભારતનું નામ દુનિયાના તે દેશોની યાદીમાં સામેલ છે, જ્યાં લગ્ન લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ તેમના લગ્ન જીવનમાં ખુશ નથી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 2:08 PM

Married Life : લગ્ન એ ખૂબ જ પવિત્ર બંધન છે. તેને જીવનભરનો સાથી માનવામાં આવે છે. જેઓ આ બંધન જાળવી રાખે છે તેમની ખૂબ પ્રશંસા થાય છે. જેઓ લગ્ન તોડવાની વાત કરે છે તેમને ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે કેટલાક લોકો સમાજના ટોણા અને દુનિયાની વાતોથી બચવા માટે ન ઇચ્છવા છતા લગ્નજીવન જાળવી રાખે છે. ઘણા એવા કપલ છે જેઓ તેમના લગ્ન જીવનમાં ખુશ નથી છતાં પણ આ બંધનને જાળવી રાખવામાં માને છે. ચાલો જાણીએ આવું કેમ થાય છે.

એકલા રહેવાનો ડર

ઘણા લોકો એકલા રહેવાના ડરથી લગ્ન સમાપ્ત કરવા માંગતા નથી. તેમને લાગે છે કે સિંગલ લાઈફ આનાથી પણ ખરાબ હોઈ શકે છે.ખાસ કરીને મહિલાઓ એકલા રહેવાથી ડરે છે. એટલા માટે તે સંબંધોમાં સમાધાન કરવાનું વધુ સારું માને છે. સાથે જ લગ્નજીવનમાં આર્થિક સુરક્ષા અને સ્થિરતા પણ લગ્ન ન તૂટવાનું મુખ્ય કારણ છે.

ફાઇનાન્સ

અસંતુષ્ટ લગ્નજીવનમાં રહેવું કે નહીં – આ માટે નાણાં ખુબ મોટી ભૂમિકા ભજવે છે. કેટલાક યુગલો એવું માને છે કે છૂટાછેડા તેમની નાણાકીય સંપત્તિ એકને બદલે બે પરિવારો વચ્ચે વિભાજિત કરશે. જો કે, ઘણી વખત આવી પરિસ્થિતિ એવા લોકો માટે શક્ય નથી હોતી જેઓ પહેલેથી જ કેટલીક લોન ચૂકવી રહ્યા છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કંમ્ફર્ટેબિલિટી

આપણે ઘણીવાર એવી વસ્તુને વળગી રહીએ છીએ જે આપણે જાણીએ છીએ કે આપણા માટે ખરાબ હોઈ શકે છે. દાંપત્ય જીવનમાં આ બાબત ઘણીવાર કપલની લડાઈનું કારણ બની જાય છે. યુગલોએ તેમના માટે અનુકૂળ હોય પરંતુ સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે તેવી કોઈપણ વસ્તુ છોડી દેવી જોઈએ.

સમાધાન

કેટલીકવાર યુગલો નાખુશ હોવા છતાં પણ સાથે રહેવાની આશા રાખતા હોય છે. જો કોઈ કપલ વચ્ચે મતભેદ હોય તો તેઓ પોતાના પાર્ટનરને તેમની ખુશીની પરવા કર્યા વગર મનાવવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત પ્રયાસ કરવા છતાં પણ જો તેમનો પાર્ટનર સહમત ન થાય તો તેઓ દોષિત લાગે છે.

સામાજિક અને ધાર્મિક પ્રતિબંધો

ભલે કોઈ કપલ એકબીજાથી ખુશ ન હોય, પરંતુ આ પછી પણ તેઓ છૂટાછેડા કે અલગ થઈ શકતા નથી. કેટલાક લોકોનું માનવું છે કે છુટાછેડા માટે સમાજ કે ધર્મ મંજૂરી આપતો નથી. અને ન ઇચ્છતા હોવા છતા તે ખરાબ લગ્નજીવન ચલાવ્યા રાખે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">