Monsoon Tips : ચોમાસામાં મચ્છરોને તમારા ઘરથી રાખો દૂર, આ ટિપ્સ કરો ફોલો

Mosquito Problem In monsoon : આપણે જાણીએ છે કે ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે. આ મચ્છરો પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. એટલા માટે ચોમાસામાં મચ્છરોને પોતાના ઘરથી દૂર રાખવા કેટલાક ખાસ પગલા લેવા જરુરી છે.

Monsoon Tips : ચોમાસામાં મચ્છરોને તમારા ઘરથી રાખો દૂર, આ ટિપ્સ કરો ફોલો
Awareness is imperative to prevent mosquito-borne fever and epidemicsImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 6:05 PM

ચોમાસાની શરુઆત થતા લોકોમાં આંનદ છવાઈ જતો હોય છે. જે ખેડૂતો પોતાના ચોમાસા પાક માટે વરસાદની રાહ જોતા હોય છે, તેવા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળે છે. ચોમાસાનો આ વરસાદ આકરી ગરમીથી રાહત આપે છે. પરંતુ આ ઋતુ તેની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. વરસાદ અને હવામાનમાં ઠંડકનો અહેસાસ શ્રેષ્ઠ હોય છે, પરંતુ આ ઋતુમાં આપણા શરીરને અનેક બીમારીઓ પણ અસર કરે છે. આ રોગો પાછળનું મુખ્ય કારણ મચ્છરોની સમસ્યા છે. મચ્છરોના (Breathing Problem) કરડવાથી લોકોને તાવ, શ્વાસ (Mosquito Problem) લેવામાં તકલીફ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આપણે જાણીએ છે કે ઘરની અંદર કે આસપાસ ચોખ્ખું પાણી સ્થિર ન થવા દેવું જોઈએ અથવા ત્યાં કોઈ ગંદકી હોવી જોઈએ નહીં.

કેટલાક ખાસ પગલાની મદદથી આપણે આ ખતરનાક મચ્છરોને પોતાના ઘરથી દૂર રાખી શકીએ છે. ચાલો જાણીએ એવા અસરકારક ઉપાય જેનાથી આપણે ચોમાસામાં મચ્છરોમા ત્રાસથી બચી શકીએ છે.

કૂપર

કપૂરથી સંબંધિત ઉપાય એક કુદરતી ઉપચાર છે, જેનો ઉપયોગ મચ્છરોથી છુટકારો મેળવવા માટે લાંબા સમયથી કરવામાં આવે છે. બજારમાં કપૂરના ઘણી રીતે ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને તમે મચ્છરોને મારી શકો છો. જો તમે ઈચ્છો તો બજારમાં મળતી ગોળીઓનો ઉપયોગ કરીને પણ રાહત મેળવી શકો છો. આ માટે કપૂર લો , તેને ગરમ પાણીમાં નાખો અને તેને ઘરમાં રાખો. આ પદ્ધતિથી મચ્છરો દૂર થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તેલ

લવંડર અને ટી ટ્રી ઓઇલની સુગંધ મચ્છરોને ખૂબ પરેશાન કરે છે. ચોમાસામાં મચ્છર મોટી સંખ્યામાં ઘરમાં આવે છે, તેથી તમે આ તેલને ત્વચા પર લગાવીને તેનાથી તમે પોતાને બચાવી શકો છો. તમારે સાંજે આ તેલનો ઉપયોગ જરુરથી કરવો જોઈએ.

છોડ

મચ્છરોને ઘરમાં પ્રવેશતા અટકાવવા માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. તમારે ઘરમાં કેટલાક એવા છોડ લગાવવા પડશે જેની ગંધ મચ્છરોને બિલકુલ પસંદ નથી હોતી. કહેવાય છે કે તુલસીનો છોડ મચ્છરોને ખૂબ પરેશાન કરે છે. એટલું જ નહીં, તે મચ્છરોને મારવામાં પણ ઉપયોગી છે. તમે તેને ઘરના મુખ્ય દરવાજા પર અથવા જ્યાંથી મચ્છર વારંવાર આવે છે ત્યાં રાખી શકો છો. આ સિવાય તમે લેમન ગ્રાસ, લેમન બામ, રોઝમેરી અને લવંડર પ્લાન્ટની પણ મદદ લઈ શકો છો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">