Lifestyle : પ્લાસ્ટિકની બોટલમાંથી તમે પાણી નહીં પણ ઝેર પી રહ્યા છો, જાણો આ નુકશાન

પ્લાસ્ટિકની બોટલોના ઉત્પાદનમાં બાયફેનોલ Aનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી. બિસ્ફેનોલ A, એટલે કે BPA, એક રસાયણ છે જેનો ઉપયોગ બોટલ બનાવવામાં થાય છે અને તે તમામ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

Lifestyle : પ્લાસ્ટિકની બોટલમાંથી તમે પાણી નહીં પણ ઝેર પી રહ્યા છો, જાણો આ નુકશાન
Plastic bottle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 8:05 AM

મોટાભાગના લોકો પાણી (Water ) પીવા માટે પ્લાસ્ટિકની બોટલનો(Plastic bottle ) ઉપયોગ કરે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો, તો જાણો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું કેટલું જોખમી હોઈ શકે છે. આ જાણીને તમે ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં પીવો. પ્લાસ્ટિકની બોટલો એવા ઘણા રસાયણોથી બનેલી હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે, અને જ્યારે તે ગરમ થાય છે ત્યારે તે પાણીમાં ભળી જાય છે. આ ખતરનાક રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બોટલોમાં પાણી પીવાથી કેન્સર, કબજિયાત અને પેટને લગતી અનેક બીમારીઓનો ખતરો રહે છે.

ભારતમાં ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલોના ઉત્પાદનમાં બાયફેનોલ Aનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી. બિસ્ફેનોલ A, એટલે કે BPA, એક રસાયણ છે જેનો ઉપયોગ બોટલ બનાવવામાં થાય છે અને તે તમામ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. પ્લાસ્ટિકની બોટલના સતત ઉપયોગને કારણે હાર્ટ પ્રોબ્લેમ, મગજને નુકસાન, ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ્સ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, સારા સ્વાસ્થ્ય માટે, તમારે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાનું બંધ કરવું જરૂરી છે.

પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરવાના ગેરફાયદા

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કેન્સરનું જોખમ – પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગથી કેન્સર થઈ શકે છે. રિસર્ચ અનુસાર, જ્યારે ઉચ્ચ તાપમાન અથવા સૂર્યપ્રકાશને કારણે બોટલ ગરમ થાય છે, ત્યારે તેના પ્લાસ્ટિકમાંથી ડાયોક્સિનનો સ્ત્રાવ શરૂ થાય છે. આ ડાયોક્સિન આપણા શરીરમાં ભળે છે અને કોષોને નુકસાન પહોંચાડે છે. સ્ત્રીઓમાં તે સ્તન કેન્સરનું કારણ બને છે.

મગજને નુકસાન – પ્લાસ્ટિક બનાવવામાં ઉપયોગમાં લેવાતા બિસ્ફેનોલ A, એટલે કે BPA ને કારણે મગજની કામગીરી પર અસર થાય છે. જેના કારણે વ્યક્તિની યાદશક્તિ અને સમજવાની શક્તિ નબળી પડવા લાગે છે. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકની બોટલોમાં ઉપયોગમાં લેવાતા BPA પણ અલ્ઝાઈમરનું જોખમ વધારે છે.

પ્રજનન ક્ષમતાને અસર કરે છે – BPA માત્ર મગજ માટે હાનિકારક નથી. આ કારણે સ્ત્રી અને પુરુષ બંનેમાં રંગસૂત્રોની સંખ્યા ઓછી હોય છે. જેના કારણે શુક્રાણુ અને એગ બંને પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાનું ટાળો.

સગર્ભા સ્ત્રીઓ માટે – પ્લાસ્ટિકમાં હાજર BPA અજાત બાળકના વિકાસને અસર કરે છે. એટલા માટે મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગર્ભાવસ્થા દરમિયાન પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરે.

હૃદયરોગનું કારણ – BPA રસાયણો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી લોહીમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં તે હૃદયને કમજોર બનાવે છે. તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થાય છે.

આ પણ વાંચો: કેટલાક ખાસ ઉપાય અજમાવવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય, જાણો શું છે આ ખાસ ઉપાય

આ પણ વાંચો: Haryana: ડેન્ગ્યૂએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 7 જિલ્લા હોટસ્પોટ બન્યા, 10 હજાર કરતા વધારે કેસ નોંધાયા

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">