હેલ્થ વેલ્થ: જો તમને સતત થાક લાગે છે તો આજે જ આ ખોરાક ખાવાનું બંધ કરો, થશે ફાયદો

હાલના સમયમાં દરેક લોકોને તેમની વ્યસ્ત દિનચર્યામાં થાક લાગવો સ્વાભાવિક છે, પરંતુ આ તમામ વચ્ચે કેટલાક લોકો એવા પણ હોય છે જે હંમેશા થાક અનુભવતા હોય છે. આ થાક ફક્ત તમારા સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તમારા કામ પર પણ નકારાત્મક અસર કરે છે. તેની પાછળ થાક, તણાવ, તબીબી સ્થિતિ અને જીવનશૈલી જેવા ઘણા કારણો હોઈ શકે છે.

હેલ્થ વેલ્થ: જો તમને સતત થાક લાગે છે તો આજે જ આ ખોરાક ખાવાનું બંધ કરો, થશે ફાયદો
Follow Us:
| Updated on: Nov 18, 2023 | 8:38 PM

આજના વ્યસ્ત જીવનમાં થાક અનિવાર્ય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે દરેક સમયે થાક અનુભવે છે. આ માત્ર તમારા સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તમારા કામ પર પણ થાકની નકારાત્મક અસર પડે છે.

તેની પાછળ થાક, તણાવ, તબીબી સ્થિતિ અને જીવનશૈલી જેવા ઘણા કારણો હોઈ શકે છે. કેટલીકવાર અમુક વસ્તુઓનું સેવન કરવાથી તમને સતત થાક લાગે છે. ચાલો જાણીએ કે જો તમને સતત થાક લાગે તો તમારે કઈ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ.

હાઇ સુગર વાળો ખોરાક

વધુ સુગરવાળા ખોરાક ખાવાથી, શરીરમાં ઉર્જાનું સ્તર અસ્થાયી રૂપે વધે છે અને પછી તે જ ઝડપથી ઘટે છે. આ કારણ છે જેના કારણે તમને થાક લાગે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

હાઇ ફેટ ફૂડ

તમા લોકોની હાલના સમયમાં પ્રાથમિક સમસ્યા વધતાં ફેટની હોય છે જેનાથી દરેક છુટકારો મેળવવા માગે છે. જો કે ચરબી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ વધુ પડતી ચરબીયુક્ત ખોરાક લેવાથી તમને ઊંઘ અને થાક લાગે છે. જેથી ચરબીને કંટ્રોલ કરવી એ ખૂબ જરૂરી છે.

રિફાઈન્ડ અનાજ

વ્હાઇટ ચોખા, વ્હાઇટ બ્રેડ, પાસ્તા વગેરે રિફાઈન્ડ અનાજમાં પોષક તત્ત્વો અને ફાઇબર ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. આ ખાવાથી તમારું શુગર લેવલ ઝડપથી વધે છે અને તેટલી જ ઝડપથી ઘટવા લાગે છે, જેના કારણે તમને થાક લાગે છે. જો તમે સારું સ્વાસ્થ્ય ઇચ્છતા હોવા તો આ તમા ફૂડ વહેલી તકે ખાવાનું બંધ કરવું જોઈએ.

એનર્જી ડ્રિંક

મોટી માત્રામાં એનર્જી ડ્રિંક્સ અને કેફીનનું સેવન કરવાથી તમને કામચલાઉ એનર્જી મળે છે. આ સિવાય લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી તમારી ઊંઘની પેટર્ન પણ બગડે છે. આ સમસ્યાને કારણે તમારે હંમેશા થાકનો સામનો કરવો પડી શકે છે. એનર્જી ડ્રિંક શરીર માટે અનેક રીતે હાનિકારક હોવાનું એકસપર્ટોએ પણ જણાવ્યુ છે.

આ પણ વાંચો : મોબાઈલ નોતરશે બીમારી! અનેક લોકો બની રહ્યા છે ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના શિકાર, જુઓ વીડિયો

ખોરાકમાં આયર્નની ઉણપ

આયર્ન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરીરમાં આયર્નની ઉણપને કારણે વ્યક્તિ થાક અને નબળાઈ અનુભવે છે. ફાસ્ટ ફૂડ, શુદ્ધ અનાજ, પ્રોસેસ્ડ મીટમાં બહુ ઓછું આયર્ન હોય છે.

(નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

હેલ્થ  અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">