જાણો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કેમ ફાંસી આપવામાં આવી?

લાલા લજપતરાય એક મહાન સ્વતંત્ર સેનાની હતા અને તેઓ સાઈમન કમીશનની સામે વિરોધ કરી રહ્યાં હતા. આ વિરોધ દરમિયાન અંગ્રેજી સરકારે લાઠીચાર્જ કર્યો અને લાઠી લાલા લજપતરાયના માથામાં વાગી હતી. 17 નવેમ્બર, 1928ના રોજ તેમનું અવસાન થયું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

જાણો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કેમ ફાંસી આપવામાં આવી?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2019 | 6:59 AM

લાલા લજપતરાય એક મહાન સ્વતંત્ર સેનાની હતા અને તેઓ સાઈમન કમીશનની સામે વિરોધ કરી રહ્યાં હતા. આ વિરોધ દરમિયાન અંગ્રેજી સરકારે લાઠીચાર્જ કર્યો અને લાઠી લાલા લજપતરાયના માથામાં વાગી હતી. 17 નવેમ્બર, 1928ના રોજ તેમનું અવસાન થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો :   શહીદ ભગતસિંહે પ્રથમ પત્ર દાદાને લખ્યો હતો, ખુશી ખુશી જણાવી હતી આ વાત

લાલા લજપતરાયનો જન્મ 28 જાન્યુઆરી, 1865ના રોજ થયો હતો. લાલા લજપતરાયના મૃત્યુથી પંજાબ અને દેશમાં આક્રોશનો જુવાળ ફાટી નીકળ્યો હતો. અંગ્રેજ સરકારના દમનથી લાલા લજપતરાયનો જીવ ગયો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સેનાની લાલા લજપતરાય

લાલા લજપતરાયના મોતનો બદલો લેવાનું નક્કી ચંદ્રશેખર આઝાદ, ભગસિંહ, રાજગુરુ અને સુખદેવે કર્યું. તેમની સાથે અન્ય ક્રાંતિકારીઓ પણ જોડાયા હતા. લાલા લજપતરાયના મોત બાદ બરોબર એક મહિના પછી આ બદલો લેવામાં આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

17 ડિસેમ્બર, 1928ના રોજ બ્રિટીશ અધિકારી સોંડર્સને ગોળી મારવામાં આવી. મહાન સેનાની લાલા લજપતરાયની મોતનો આ બદલો હતો. સોંડર્સના મોતના મામલે અંગ્રેજ સરકારે ફૂટ પાડી આ કેસમાં રાજગુરુ, સુખદેવ અને ભગસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી. આ કેસમાં જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">