અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસનો કથિત તોડકાંડ, એસજી હાઇવે પર આવેલા કોલ સેન્ટરનો લાખોનો તોડ કર્યો હોવાનો આક્ષેપ
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા કૉલ સેન્ટરમાં વસ્ત્રાપુર પોલીસે તોડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. રૂપિયા 65 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. કથિત તોડકાંડ મુદ્દે PSI એમ. બી. જાડેજા અને સર્વેલન્સ સ્વોર્ડના પોલીસકર્મીના નિવેદન લેવાયા છે, તો ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.પી. ચુડાસમા કેસની તપાસ […]
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા કૉલ સેન્ટરમાં વસ્ત્રાપુર પોલીસે તોડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. રૂપિયા 65 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. કથિત તોડકાંડ મુદ્દે PSI એમ. બી. જાડેજા અને સર્વેલન્સ સ્વોર્ડના પોલીસકર્મીના નિવેદન લેવાયા છે, તો ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.પી. ચુડાસમા કેસની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો, રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો