AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો, રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

પવિત્રધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. નવરાત્રીમાં શ્રદ્ધાળુઓના ધસારાને લઈ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 7.30 થી 11.45 કલાક સુધી અને બપોરે 12.15 થી 4.15 કલાક સુધી દર્શન થઇ શકશે. આ ઉપરાંત સાંજે 7.00 થી રાત્રે 11.00 વાગ્યા સુધી માતાજીના […]

અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો વધારો, રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન
| Updated on: Oct 19, 2020 | 5:45 PM
Share

પવિત્રધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. નવરાત્રીમાં શ્રદ્ધાળુઓના ધસારાને લઈ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 7.30 થી 11.45 કલાક સુધી અને બપોરે 12.15 થી 4.15 કલાક સુધી દર્શન થઇ શકશે. આ ઉપરાંત સાંજે 7.00 થી રાત્રે 11.00 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકાશે.

આ પણ વાંચો: અમરેલી ધારી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ, ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">