વડોદરાની કૃષ્ણપાર્ક સોસાયટીમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

વડોદરામાં કોરોનાનું સંક્રમણ નાથવા સોસાયટીના રહિશો સ્વેચ્છિક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલી કૃષ્ણપાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવના 20 કેસ નોંધાયા છે. જેમાં 4 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, ત્યારે કોરોના સંક્રમણને પગલે સોસાયટીના રહીશોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. મહત્વનું છે કે સોસાયટીમાં 187 મકાનો આવેલા છે, તો બહારની […]

વડોદરાની કૃષ્ણપાર્ક સોસાયટીમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:29 PM

વડોદરામાં કોરોનાનું સંક્રમણ નાથવા સોસાયટીના રહિશો સ્વેચ્છિક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલી કૃષ્ણપાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવના 20 કેસ નોંધાયા છે. જેમાં 4 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, ત્યારે કોરોના સંક્રમણને પગલે સોસાયટીના રહીશોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. મહત્વનું છે કે સોસાયટીમાં 187 મકાનો આવેલા છે, તો બહારની વ્યક્તિને સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરાયો છે અને સોસાયટીના સભ્યોને પણ બહાર નીકળવા પર પાબંદી લગાવાઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો: અમદાવાદની ખાડીયા પોલીસના ગેરવર્તનના વિરોધમાં રોષ, સાળંગપુરનું ફુટવેર બજાર રહ્યું બંધ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">