વડોદરાની કૃષ્ણપાર્ક સોસાયટીમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
વડોદરામાં કોરોનાનું સંક્રમણ નાથવા સોસાયટીના રહિશો સ્વેચ્છિક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલી કૃષ્ણપાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવના 20 કેસ નોંધાયા છે. જેમાં 4 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, ત્યારે કોરોના સંક્રમણને પગલે સોસાયટીના રહીશોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. મહત્વનું છે કે સોસાયટીમાં 187 મકાનો આવેલા છે, તો બહારની […]
વડોદરામાં કોરોનાનું સંક્રમણ નાથવા સોસાયટીના રહિશો સ્વેચ્છિક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલી કૃષ્ણપાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવના 20 કેસ નોંધાયા છે. જેમાં 4 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, ત્યારે કોરોના સંક્રમણને પગલે સોસાયટીના રહીશોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. મહત્વનું છે કે સોસાયટીમાં 187 મકાનો આવેલા છે, તો બહારની વ્યક્તિને સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરાયો છે અને સોસાયટીના સભ્યોને પણ બહાર નીકળવા પર પાબંદી લગાવાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદની ખાડીયા પોલીસના ગેરવર્તનના વિરોધમાં રોષ, સાળંગપુરનું ફુટવેર બજાર રહ્યું બંધ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો