ચીનને છોડીને ભારત આવી શકે છે અમેરિકાની કંપનીઓ? દેશમાં વધશે રોજગારીની તકો

લોકસભા ચૂંટણી પછી ચીનને છોડીને અમેરિકાની ઘણી કંપનીઓ ભારત આવી શકે છે. અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરથી હેરાન થયેલી અમેરીકી કંપનીઓ ભારતમાં રોકાણ કરી શકે છે. અમેરિકી કંપનીઓ ભારતમાં રોકાણ કરશે તો તેની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડશે. નિષ્ણાંતો ના મતે જેટલી વધારે કંપનીઓ હશે તેટલી નોકરીઓની તક વધશે. ત્યારે ભારતીય […]

ચીનને છોડીને ભારત આવી શકે છે અમેરિકાની કંપનીઓ? દેશમાં વધશે રોજગારીની તકો
Follow Us:
| Updated on: Apr 28, 2019 | 1:34 PM

લોકસભા ચૂંટણી પછી ચીનને છોડીને અમેરિકાની ઘણી કંપનીઓ ભારત આવી શકે છે. અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરથી હેરાન થયેલી અમેરીકી કંપનીઓ ભારતમાં રોકાણ કરી શકે છે.

અમેરિકી કંપનીઓ ભારતમાં રોકાણ કરશે તો તેની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડશે. નિષ્ણાંતો ના મતે જેટલી વધારે કંપનીઓ હશે તેટલી નોકરીઓની તક વધશે. ત્યારે ભારતીય રૂપિયામાં મજબુતી આવશે. ત્યારે વિદેશોમાં સામાન ખરીદવો સસ્તો થશે. તેથી દેશમાં મોંઘવારી ઓછી થશે.

TV9 Gujarati

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

આ સીધા ફાયદા થશે

1.આ કંપનીઓ ભારતમાં યૂનિટ લગાવશે તો પહેલા જે ડૉલર વેચીને રૂપિયા ખરીદશે તેથી ભારતીય રૂપિયો મજબુત થશે.

2.રૂપિયો મજબુત થવાથી વિદેશોમાંથી કાચા તેલ સહિત અન્ય પ્રોડકટ ખરીદવા માટે ઓછા ડૉલર ખર્ચ કરવા પડશે. ત્યારે દેશની આર્થિક સ્થિતી વધશે. સાથે જ શેર બજારમાં તેજી આવવાથી મ્યુચ્યુઅલ ફંડમાં વધારે રિટર્ન મળશે.

3.દેશના વિદેશી ભંડોળમાં વધારો થશે.

4.યૂનિટ લગાવવાથી ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઉપયોગ કરવામાં આવતી પ્રોડક્ટની માગમાં વધારો થશે.

5.વિદેશી કંપનીઓ ભારતમાં યૂનિટ લગાવશે તો નવી ઓફિસો પણ ખુલશે. તેને લીધે વધારે નોકરીઓની તકો ઉભી થશે. જેથી દેશમાં રોજગારી વધારો થશે.

નવી સરકારને વધારેમાં વધારે રોકાણ દેશમાં લોકો કરે તે માટે આકર્ષિત કરવા માટે રિફોર્મ અને ટ્રાન્સપરન્સી પર વધારે ધ્યાન આપવું પડશે. આ કંપનીઓ ભારતમાં આવવાથી હજારો નવી નોકરીઓની તક ઉભી થશે.

આ પણ વાંચો: જાણો સચિન તેંડુલકરે તેમની પર લાગેલા ગંભીર આરોપો પર જવાબમાં શું કહ્યું

કેમ ચીનને છોડીને ભારત આવવા માંગે છે કંપનીઓ

ચીન અને અમેરિકાની વચ્ચે ટ્રેડ વોરની મુશ્કેલી વધી ગઈ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સામે આવેલી સમસ્યા ખુબ જ જટિલ છે. વિદેશી કંપનીઓ સતત સરકાર પર દબાણ કરી છે. ચીન પર કંપનીઓ ટેકનોલોજી ટ્રાન્સફરના નિયમોમાં છુટ આપવા માટે કાયદા બનાવવાની વાત કરી રહી છે પણ અત્યાર સુધી કોઈ પણ પગલું લેવામાં આવ્યું નથી.

ભારત અને અમેરિકાની વચ્ચે જો મુક્ત વેપાર કરાર થશે તો તેનાથી ભારતની નિકાસમાં વધારો થશે. તેનાથી ચીનથી આવતા સસ્તા સામાનની સમસ્યા ખત્મ થઈ જશે. ચીનના સામાન પર પ્રતિબંધ લગાવ્યા પછી અમેરિકા અને ભારતની કંપનીઓને એક બીજાના દેશમાં મોટુ બજાર મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">