વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી

વલસાડમાં મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન થયું છે. વલસાડના રામ મંદિરમાં રામ નવમીની ઉજવણી થઈ હતી. ટીવી નાઈનના અહેવાલ બાદ રાજ્યના વડા શિવાનંદ ઝાએ તપાસના આદેશ આપ્યા છે. વલસાડના કોસંબા નજીક રામજી મંદિરમાં લોકો દર્શને ઉમટ્યા હતા. કોઇ રોક-ટોક વિના મંદિરમાં લોકો એકઠા થયા હતા. આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી […]

વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી
Follow Us:
| Updated on: Apr 02, 2020 | 2:07 PM

વલસાડમાં મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન થયું છે. વલસાડના રામ મંદિરમાં રામ નવમીની ઉજવણી થઈ હતી. ટીવી નાઈનના અહેવાલ બાદ રાજ્યના વડા શિવાનંદ ઝાએ તપાસના આદેશ આપ્યા છે. વલસાડના કોસંબા નજીક રામજી મંદિરમાં લોકો દર્શને ઉમટ્યા હતા. કોઇ રોક-ટોક વિના મંદિરમાં લોકો એકઠા થયા હતા.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">