કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

સરદાર પટેલને પુષ્પાંજલિ આપ્યા બાદ,, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તેમણે એકતા પરેડને સલામી આપી હતી. સાથે જ તેમણે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે હાજર સેનાના જવાનો, નાના બાળકો અને આમંત્રિત મહેમાનોએએ પણ એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે જવાનોએ પરેડ અને વિવિધ કલા-કરતબો દર્શાવીને લોકોને મંત્ર […]

કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 5:27 AM

સરદાર પટેલને પુષ્પાંજલિ આપ્યા બાદ,, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તેમણે એકતા પરેડને સલામી આપી હતી. સાથે જ તેમણે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે હાજર સેનાના જવાનો, નાના બાળકો અને આમંત્રિત મહેમાનોએએ પણ એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે જવાનોએ પરેડ અને વિવિધ કલા-કરતબો દર્શાવીને લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. પરેડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન કર્યું હતું. જુઓ આ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચોઃ મહામાનવ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમિત્તે આયોજીત પરેડમાં હાજર રહ્યા PM મોદી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">