AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભોજન પછી 10 ગ્રામ વરિયાળી ખાવાથી થશે આ ફાયદા

તહેવારોની સિઝનમાં સ્વાદિષ્ટ ભોજનની અધિક માત્રા બાદ અપચાની સમસ્યા સામાન્ય રીતે વધી જાય છે. તેવામાં તમે પાચનતંત્રને ઠીક રાખવા માટે ભોજન પછી વરિયાળી ખાવી જોઈએ. આવો તમને બતાવીએ કે ભોજન પછી વરિયાળી ખાવાના શું ફાયદા થાય છે. ભોજન કર્યાના ત્રીસ મિનિટ પછી વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે. પાંચ છ ગ્રામ વરિયાળી લેવાથી લીવર અને […]

ભોજન પછી 10 ગ્રામ વરિયાળી ખાવાથી થશે આ ફાયદા
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 27, 2020 | 10:19 AM
Share

તહેવારોની સિઝનમાં સ્વાદિષ્ટ ભોજનની અધિક માત્રા બાદ અપચાની સમસ્યા સામાન્ય રીતે વધી જાય છે. તેવામાં તમે પાચનતંત્રને ઠીક રાખવા માટે ભોજન પછી વરિયાળી ખાવી જોઈએ. આવો તમને બતાવીએ કે ભોજન પછી વરિયાળી ખાવાના શું ફાયદા થાય છે.

ભોજન કર્યાના ત્રીસ મિનિટ પછી વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે.

પાંચ છ ગ્રામ વરિયાળી લેવાથી લીવર અને આંખોની રોશની સારી રહે છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં વરિયાળી ખુબ જ ઉપયોગી છે. વગર તેલમાં તવા પર શેકેલી વરિયાળી અને વગર તળેલી વરિયાળીના મિશ્રણને ખાવાથી ફાયદો થાય છે.

બે કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને દિવસમાં બે-ત્રણ વાર લેવાથી અપચામાં અને કફની સમસ્યા દૂર થાય છે.

અસ્થમા અને ખાંસી નો ઉપચારમાં પણ વરિયાળીનું સેવન મદદ કરે છે. કફ અને ખાંસી થવા પર પણ વરિયાળી ખાવી ફાયદાકારક રહે છે.

ગોળની સાથે વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે.

બાળકોમાં પેટ અને પેટની સમસ્યા દૂર કરવામાં પણ તે ઉપયોગી છે. એક કપ પાણી ઉકળવા દો અને 20 મિનિટ સુધી તેને ઠંડા થવા દો તેનાથી બાળકને ફાયદો થાય છે. પણ યાદ રાખો બે ચમચી કરતા વધારે આ મિશ્રણ નહિ આપવું જોઈએ.

વરિયાળીના પાવડરને સાકર સાથે બરાબર મિક્સ કરીને ખાવાથી હાથ-પગની જલન દૂર થાય છે. ભોજન પછી ૧૦ ગ્રામ વરિયાળી ખાવી જોઈએ.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">