AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને

ગુજરાતમાં મગફળીનો સારોપાક થયો હોવા છતા, સિંગતેલના ભાવ આસામાને પહોચી રહ્યાં છે. દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં સિગતેલના ડબ્બાના ભાવ 2400ને પાર થયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700ને આંબી ગયો છે. ચિનમાં સિંગતેલની મોટાપાયે નિકાસ થતા, દેશમાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં […]

ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને
| Updated on: Oct 27, 2020 | 9:25 AM
Share

ગુજરાતમાં મગફળીનો સારોપાક થયો હોવા છતા, સિંગતેલના ભાવ આસામાને પહોચી રહ્યાં છે. દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં સિગતેલના ડબ્બાના ભાવ 2400ને પાર થયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700ને આંબી ગયો છે. ચિનમાં સિંગતેલની મોટાપાયે નિકાસ થતા, દેશમાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થયો છે.

છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબ્બાદીઠ 350 જેટલો વધારો નોંધાયો છે. ઓઈલ મિલરોનુ અનુમાન છે કે જે રીતે ચીનમાં સિંગતેલની નિકાસ થઈ રહી છે તે જોતા સિંગતેલનો ભાવ ડબ્બે 3000 થાય તો નવાઈ નહી. જો કે કેટલાક વેપારીઓનુ માનવુ છે કે, મગફળીનુ વિક્રમી વાવેતર થયુ હતું. પરંતુ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદથી મગફળીના પાકને મોટુ નુકસાન થયુ છે. પરિણામે મગફળીના પાકની જે ધારણા હતી તે ના જળવાતા ભાવમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચોઃ ભારતમાં રહેવા છતા ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો, મહેબુબા મુફ્તી પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેઃ નિતીન પટેલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">