મહાશિવરાત્રીના દિવસે સુરતના પારદેશ્વર મહાદેવ મંદિરમાં એકઠું થયેલું દાન પુલવામા શહીદોના પરિવારોને અપાશે

પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે આ જવાનોના પરિવાર માટે દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. આજે મહાશિવરાત્રી અને સોમવારનો સંયોગ હોય સુરતમાં ભક્તિની સાથે દેશભક્તિ જોવા મળી હતી. સુરતના પાલ અટલઆશ્રમ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર જેટલું પણ દાન મંદિરને મળે તે તમામ પુલવામામાં […]

મહાશિવરાત્રીના દિવસે સુરતના પારદેશ્વર મહાદેવ મંદિરમાં એકઠું થયેલું દાન પુલવામા શહીદોના પરિવારોને અપાશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 04, 2019 | 1:45 PM

પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે આ જવાનોના પરિવાર માટે દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. આજે મહાશિવરાત્રી અને સોમવારનો સંયોગ હોય સુરતમાં ભક્તિની સાથે દેશભક્તિ જોવા મળી હતી.

સુરતના પાલ અટલઆશ્રમ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર જેટલું પણ દાન મંદિરને મળે તે તમામ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના આ પર્વ પર પાલ મંદિર પર મુકવામાં આવેલી ગુપ્ત દાનપેટીના શિવભક્તોએ પણ દિલ ખોલીને દાન આપ્યું હતું અને ભક્તિની સાથે દેશભક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભક્તોનું કહેવું છે કે તેમણે મંદિરમાં દાન કરેલી રકમ જો સીધી જ શહીદ પરિવાર સુધી પહોંચતી હોય તો તેનાથી ઉત્તમ બીજું શું હોય શકે?

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહાશિવરાત્રી એવો પર્વ છે જ્યારે શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે.  આ પહેલા પણ સુરતમાં અક્ષયકુમારની હાજરીમાં યોજાયેલા એક શામ શહીદો કે નામ નામના કાર્યક્રમમાં કરોડો રૂપિયાની સહાય શહીદ પરિવારો માટે થઈ હતી તેમજ ડાયમંડ ટેક્સટાઇલમાંથી પણ સહાય આપવામાં આવી હતી. ત્યારે આજે શિવભક્તોએ ભક્તિની સાથે દેશભક્તિ બતાવતા મહાશિવરાત્રીની ઉજવણી સાર્થક બની હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">