સોનિયા ગાંધીનો નિર્ણય, ગુજરાત કોંગ્રેસના 300થી વધુ સભ્યોનું માળખું વિખેરાયું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ માળખું વિખેરી નાખ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા છે. પ્રદેશ હોદ્દેદારો અને એક્ઝિક્યુટીવ કમિટીને વિખેરી નાખવામાં આવી છે. એવી જાણકારી મળી રહી છે કે પરફોર્મન્સના આધારે ફરીથી વરણી કરવામાં આવશે. જેને લઈને 15 દિવસ સુધીનો […]

સોનિયા ગાંધીનો નિર્ણય, ગુજરાત કોંગ્રેસના 300થી વધુ સભ્યોનું માળખું વિખેરાયું
Follow Us:
| Updated on: Oct 23, 2019 | 5:57 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ માળખું વિખેરી નાખ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા છે. પ્રદેશ હોદ્દેદારો અને એક્ઝિક્યુટીવ કમિટીને વિખેરી નાખવામાં આવી છે. એવી જાણકારી મળી રહી છે કે પરફોર્મન્સના આધારે ફરીથી વરણી કરવામાં આવશે. જેને લઈને 15 દિવસ સુધીનો સમય લાગી શકે છે. 300થી વધુ સભ્યો ધરાવતી ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો :  ચોરને આવી રીતે સાઈકલની ચોરી કરતા તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">