પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર હુમલા બાદ શીખ યુવકની હત્યાથી તણાવ

પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. પાકિસ્તાનમાં શીખ ધર્મના પવિત્ર સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો. શીખ વિરોધી નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. MEA: India strongly condemns targeted killing of minority Sikh community member in Peshawar ( #Pakistan ) that follows recent despicable vandalism & desecration of […]

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર હુમલા બાદ શીખ યુવકની હત્યાથી તણાવ
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 11:11 AM

પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. પાકિસ્તાનમાં શીખ ધર્મના પવિત્ર સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો. શીખ વિરોધી નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાદ એક નવી ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં એક શીખની હત્યા કરી દેવાઈ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પેશાવરમાં આ હત્યા કરવામાં આવી છે. કોઈ અજાણ્યા શખ્સે શીખ યુવાનની હત્યા કરી છે. યુવકની લાશ ચમકાની પોલીસ સ્ટેશનની પાસેથી મળી આવે છે. જે શીખ યુવાનની હત્યા પેશાવરમાં થઈ છે તેની ઓળખાણ રવીન્દ્ર સિંહ તરીકે થઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">