અમરેલી: જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ, માછીમારોને એલર્ટ રહેવા આદેશ
અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ડિપ્રેશનના કારણે તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે અને માછીમારી કરતા માછીમારોને એલર્ટ રહેવા આદેશ કરાયા છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ […]
અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ડિપ્રેશનના કારણે તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે અને માછીમારી કરતા માછીમારોને એલર્ટ રહેવા આદેશ કરાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો