રાજકોટ: કોરોના વાઈરસના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમો કરાયા રદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ જાહેર કાર્યક્રમો 31 માર્ચ સુધી રદ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. હિન્દી અને ફિઝીક્સના સેમિનાર પણ રદ કરાયા છે. 31 માર્ચ બાદ સરકારની સૂચના અનુસાર કાર્યક્રમો યોજાશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ જાહેર કાર્યક્રમો 31 માર્ચ સુધી રદ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. હિન્દી અને ફિઝીક્સના સેમિનાર પણ રદ કરાયા છે. 31 માર્ચ બાદ સરકારની સૂચના અનુસાર કાર્યક્રમો યોજાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: નકલી ડોકટરથી સાવધાન! સાબરકાંઠામાં બોગસ તબીબ પ્રેક્ટીસ કરતો હોવાનો થયો પર્દાફાશ