અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે?
મહામારી વચ્ચે નારણપુરા વિસ્તારની 25 સોસાયટીના રહીશો એક મહાપ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને આ મહાપ્રશ્ન છે પીવાના પાણીનો. પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જતા અહી દિવાળી બાદ દુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પીડાઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવાછતાં સ્થિતિ જૈસે થે જ છે. તો દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં ઘરે ઘરે બિમારીના […]
મહામારી વચ્ચે નારણપુરા વિસ્તારની 25 સોસાયટીના રહીશો એક મહાપ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને આ મહાપ્રશ્ન છે પીવાના પાણીનો. પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જતા અહી દિવાળી બાદ દુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પીડાઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવાછતાં સ્થિતિ જૈસે થે જ છે. તો દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળ્યા છે, ત્યારે નાગરિકો દુષિત પાણીની સમસ્યાને વહેલીતકે અંત આવે તેવી માગ કરી રહ્યા છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે નારણપુરાના નાગરિકો.
આ પણ વાંચો: વડોદરાઃ ખાનગી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત, જુઓ મોતનો લાઈવ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો