અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે?

મહામારી વચ્ચે નારણપુરા વિસ્તારની 25 સોસાયટીના રહીશો એક મહાપ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને આ મહાપ્રશ્ન છે પીવાના પાણીનો. પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જતા અહી દિવાળી બાદ દુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પીડાઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવાછતાં સ્થિતિ જૈસે થે જ છે. તો દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં ઘરે ઘરે બિમારીના […]

અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે?
Follow Us:
| Updated on: Dec 06, 2020 | 6:54 PM

મહામારી વચ્ચે નારણપુરા વિસ્તારની 25 સોસાયટીના રહીશો એક મહાપ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને આ મહાપ્રશ્ન છે પીવાના પાણીનો. પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જતા અહી દિવાળી બાદ દુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પીડાઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવાછતાં સ્થિતિ જૈસે થે જ છે. તો દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળ્યા છે, ત્યારે નાગરિકો દુષિત પાણીની સમસ્યાને વહેલીતકે અંત આવે તેવી માગ કરી રહ્યા છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે નારણપુરાના નાગરિકો.

આ પણ વાંચો: વડોદરાઃ ખાનગી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત, જુઓ મોતનો લાઈવ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">