VIDEO: વડતાલમાં લાલજી મહારાજની વાયરલ ક્લિપનો મુદ્દો! હરિભક્તો સાયબર ક્રાઇમની કચેરીએ પહોંચ્યા

વડોદરાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોએ સાયબર ક્રાઇમ કેટલાક શખ્સો સામે અરજી કરી છે. વડતાલમાં શાકોત્સવ દરમિયાન લાલજી મહારાજે પ્રવચન આપ્યું હતુ. આ પ્રવચનમાંથી એક ટુકડો એડિટ કરીને કેટલાક શખ્સોએ ક્લિપ વાયરલ કરી છે. આ વાયરલ ક્લિપમાં લાલજી મહારાજ બોલી રહ્યા છે કે, બળાત્કાર ભગવાનની મરજીથી થાય છે તેથી સુપ્રીમ કોર્ટે જે ચાર લોકોને ફાંસીની સજા […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:18 PM

વડોદરાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોએ સાયબર ક્રાઇમ કેટલાક શખ્સો સામે અરજી કરી છે. વડતાલમાં શાકોત્સવ દરમિયાન લાલજી મહારાજે પ્રવચન આપ્યું હતુ. આ પ્રવચનમાંથી એક ટુકડો એડિટ કરીને કેટલાક શખ્સોએ ક્લિપ વાયરલ કરી છે. આ વાયરલ ક્લિપમાં લાલજી મહારાજ બોલી રહ્યા છે કે, બળાત્કાર ભગવાનની મરજીથી થાય છે તેથી સુપ્રીમ કોર્ટે જે ચાર લોકોને ફાંસીની સજા આપી છે તે ખોટી છે. હરિભક્તોએ ઓરિજનલ ક્લિપ પણ જાહેર કરી છે જેમાં સ્પષ્ટ થાય છે કે, આખી ક્લિપમાં લાલજી મહારાજનો કહેવાનો મતલબ જ અલગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">