રાજયભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો, વડોદરા-રાજકોટ સહિતના શહેરોમાં કોરોના વિસ્ફોટ
રાજયમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં ખાસ્સો એવો વધારો નોંધાયો છે. વડોદરામાં 24 કલાકમાં વધુ 101 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા. દાહોદ જિલ્લામાં વધુ 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.મહીસાગર જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. અરવલ્લી જિલ્લાના ખાણ ખનીજ કચેરીના 3 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા.સાબરકાંઠા જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. હિંમતનગરમાં 8 કોરોના […]
રાજયમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં ખાસ્સો એવો વધારો નોંધાયો છે. વડોદરામાં 24 કલાકમાં વધુ 101 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા. દાહોદ જિલ્લામાં વધુ 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.મહીસાગર જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. અરવલ્લી જિલ્લાના ખાણ ખનીજ કચેરીના 3 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા.સાબરકાંઠા જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. હિંમતનગરમાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઇડર તાલુકામાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા. રાજકોટમાં PGVCL કચેરીમાં ડેપ્યુટી ઇજનેર, ઇજનેર સહિત 17 અધિકારીઓને કોરોના થયો છે. જયારે કોર્પોરેટ ઑફિસમાં ફરજ બજાવતા 12ને કોરોના થયો છે. સબ ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા 5 કર્મીઓ કોરોના સંક્રમિત બન્યા છે. નર્મદા જિલ્લામાં વધુ 12 સાથે કુલ 1392 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો