લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO
https://youtu.be/JIRshrMR68w આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી સતત છઠ્ઠા વર્ષે તેઓએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. ત્યારે લાલ કિલ્લા પરથી PMએ દેશને સ્વંતત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી […]
https://youtu.be/JIRshrMR68w
આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી સતત છઠ્ઠા વર્ષે તેઓએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. ત્યારે લાલ કિલ્લા પરથી PMએ દેશને સ્વંતત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
PM મોદીએ સંબોધન કરતા જળ જીવન મિશનની જાહેરાત કરી છે. તેના માટે રૂપિયા 3.5 લાખ કરોડનો ખર્ચ કરશે. જળ જીવન મિશન માટે રાજયની સાથે મળીને કેન્દ્ર સરકાર કામ કરશે. જળ જીવન મિશનથી લોકોના ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
આ પણ વાંચો: દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીએ કર્યુ ધ્વજારોહણ, જુઓ VIDEO